મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના નારણકા ગામે મેરજા પરિવારનો ૧૭ મો વાર્ષિક પાટોત્સવ યોજાશે


SHARE











મોરબીના નારણકા ગામે મેરજા પરિવારનો ૧૭ મો વાર્ષિક પાટોત્સવ યોજાશે

મોરબી તાલુકાના નારણકા ગામે સમસ્ત મેરજા પરિવારનો ૧૭ મો વાર્ષિક પાટોત્સવ યોજાશે. નારણકા ગામે સમસ્ત મેરજા પરિવાર દ્વારા પરંપરા મુજબ દર વર્ષે વાર્ષિક પાટોત્સવ યોજાઇ છે. જેમાં આગામી તા.૧૧ ના રોજ બહુચરાજી માતાજી મંદિર નારણકા ખાતે ૧૭ મો પાટોત્સવ યોજાનાર છે. પાટોત્સવમાં તા.૧૦ ના સાંજે ૭ કલાકે શોભાયાત્રા, રાત્રે ૧૦ કલાકે રાસ ગરબા, તા.૧૧ ને ગુરૂવારના મહાયજ્ઞ, બપોરે ૨ કલાકે બીડું હોમવામાં આવશે.આ તકે યજ્ઞના યજમાન તરીકે સન્નીભાઈ બ્રિજેશભાઈ મેરજા, રીન્કુબેન સન્નીભાઈ મેરજા તથા ચેતનભાઇ દેવકરણભાઈ મેરજા, હિરલબેન ચેતનભાઇ મેરજા સાતક બેસશે.






Latest News