મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી સબજેલમાં બંદીવાનોને લેન્ડગ્રેબીંગ એકટથી માહીતગાર કરાયા


SHARE











મોરબી સબજેલમાં બંદીવાનોને લેન્ડગ્રેબીંગ એકટથી માહીતગાર કરાયા

૭૫ મી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તાલુકા કાનુની સેવા સમિતિ મોરબીના ચેરમેન આર.કે.પંડયાના માર્ગદર્શન હેઠળ લિગલ પેનલ એડવોકેટ શબાનાબેન ખોખર તથા મોરબી સબ જેલના અધિક્ષક સાથે જેલ સ્ટાફ દ્રારા મોરબી સબ જેલ ખાતે “કાનુની જાગુતિ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા જેલમાં રહેલા બંદિવાનોને ગુજરાત જમીન પચાવી પાડવા ઉપર પ્રતિબંધ અધિનિયમ-૨૦૨૦ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા અને આવા ગુનાહીત કૃત્ય અંગે સજાની શું જોગવાઇ છે તે અંગે બંદીવાનોને માહીતગાર કરાયા હતા.






Latest News