મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં ઝાલા પરિવારના જન્મદાત્રી શક્તિ માતાજીનો ૯૪૬ મો જન્મોત્સવ ઉજવાયો


SHARE











મોરબીમાં ઝાલા પરિવારના જન્મદાત્રી શક્તિ માતાજીનો ૯૪૬ મો જન્મોત્સવ ઉજવાયો

મોરબી નજીક આવેલા શકત શનાળા ગામે ઝાલા પરિવારના જન્મદાત્રી શક્તિ માતાજીનું મંદિર આવેલ છે આ શક્તિધામ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઝાલા રાજવંશના કુળમાતા શક્તિદેવીના ૯૪૬ જન્મોત્સવને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી અને શનાળા ગામે કાર્યરત તલવાર બાજી ટીમ દ્વારા માતાજીને ૫૬ ભોગનો પ્રસાદ અને ૯૪૬ દીપની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી રાજપૂત સમાજના પ્રમુખ રઘુવીરસિંહ ઝાલા, મહમંત્રી મહાવીરસિંહ જાડેજા સહિતના હોદેદારો તેમજ મોરબી પંથકમાં રહેતા ઝાલા પરિવારના લોકો અને માતાજીના ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમજ આ મહાઆરતીમાં સહભાગી બન્યા હતા 






Latest News