તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં ઝાલા પરિવારના જન્મદાત્રી શક્તિ માતાજીનો ૯૪૬ મો જન્મોત્સવ ઉજવાયો


SHARE











મોરબીમાં ઝાલા પરિવારના જન્મદાત્રી શક્તિ માતાજીનો ૯૪૬ મો જન્મોત્સવ ઉજવાયો

મોરબી નજીક આવેલા શકત શનાળા ગામે ઝાલા પરિવારના જન્મદાત્રી શક્તિ માતાજીનું મંદિર આવેલ છે આ શક્તિધામ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઝાલા રાજવંશના કુળમાતા શક્તિદેવીના ૯૪૬ જન્મોત્સવને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી અને શનાળા ગામે કાર્યરત તલવાર બાજી ટીમ દ્વારા માતાજીને ૫૬ ભોગનો પ્રસાદ અને ૯૪૬ દીપની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી રાજપૂત સમાજના પ્રમુખ રઘુવીરસિંહ ઝાલા, મહમંત્રી મહાવીરસિંહ જાડેજા સહિતના હોદેદારો તેમજ મોરબી પંથકમાં રહેતા ઝાલા પરિવારના લોકો અને માતાજીના ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમજ આ મહાઆરતીમાં સહભાગી બન્યા હતા 






Latest News