મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું ભારે કરી: મોરબીના થોરાળા ગામે ગેસ એજન્સીના ગોડાઉનમાંથી ગેસના ભરેલા 30 બાટલાની ચોરી મોરબીના લાલપર પાસે ટ્રક ચાલકે સ્કૂટરને હડફેટે લેતા વૃદ્ધને કમર-ગોળામાં ફ્રેકચર
Breaking news
Morbi Today

વાંકાનેરમાં શ્રી ગોવર્ધન નાથજી શ્રી બાલકૃષ્ણ લાલજી હવેલી ખાતે રાત્રે 12 કલાકે તુલસી વિવાહ યોજાશે


SHARE









વાંકાનેરમાં શ્રી ગોવર્ધન નાથજી શ્રી બાલકૃષ્ણ લાલજી હવેલી ખાતે રાત્રે 12 કલાકે તુલસી વિવાહ યોજાશે

(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેરમાં આજરોજ શ્રી ગોવર્ધન નાથજી તથા શ્રી બાલકૃષ્ણ લાલજી હવેલી ખાતે પ્રબોધીની એકાદશી નિમિતે અનેક વિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
દરબાર ગઢ પાસે આવેલ હવેલી ખાતે આજરોજ પ્રબોધીની એકાદશી નિમિતે મંડપ દર્શન, રાજભોગ, ઉત્થાપન, ભોગ, શયન દર્શન, રાત્રે 12  કલાકે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે, આજરોજ દેવ દિવાળી હોય વૈષ્ણવો ભાવિકો ભાવભેર દર્શન લાભ લઈ રહ્યા છે.






Latest News