મોરબી સિરામિક એસો.ના વોલ ટાઇલ્સ ડિવિઝન પ્રમુખ માટે કાલે મતદાન, 3 ઉમેદવાર મેદાનમાં: સાંજે ફેંસલો મોરબીમાં મહિલાઓના સર્વાંગી વિકાસ માટે 21મી માર્ચે વુમન્સ લીડરશીપ કોન્કલેવ મોરબીમાં તોતિંગ વૃક્ષ વીજ પોલ ઉપર તૂટી પડતાં રસ્તો બંધ મોરબીના પાનેલી ગામે ભારે પવનના લીધે ઝાડ ઉપરથી પપૈયા ખરી પડ્યા ટંકારા અને મોરબી વિસ્તારમાં વિદેશી દારૂની 4 રેડમાં 112 બોટલ દારૂ ઝડપાયો ટંકારાના છતર ગામે માવતરના ઘરે રહેતી પરણીતાને કરિયાવર બાબતે હેરાન કરતાં પતિ સહિત 5 સામે ફરિયાદ વાંકાનેરના લિંબાળા ગામે ઘરમાં જુગારની રેડ કરતાં 1.53 લાખના મુદામાલ સાથે 7 પકડાયા: એક ફરાર મોરબીમાં ધક્કાવાળી મંદિર નજીક એસટી બસના ચાલકે હડફેટે લેતા આધેડને માથામાં ઇજા અને પગમાં ફેક્ચર
Breaking news
Morbi Today

વાંકાનેરમાં શ્રી ગોવર્ધન નાથજી શ્રી બાલકૃષ્ણ લાલજી હવેલી ખાતે રાત્રે 12 કલાકે તુલસી વિવાહ યોજાશે


SHARE











વાંકાનેરમાં શ્રી ગોવર્ધન નાથજી શ્રી બાલકૃષ્ણ લાલજી હવેલી ખાતે રાત્રે 12 કલાકે તુલસી વિવાહ યોજાશે

(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેરમાં આજરોજ શ્રી ગોવર્ધન નાથજી તથા શ્રી બાલકૃષ્ણ લાલજી હવેલી ખાતે પ્રબોધીની એકાદશી નિમિતે અનેક વિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
દરબાર ગઢ પાસે આવેલ હવેલી ખાતે આજરોજ પ્રબોધીની એકાદશી નિમિતે મંડપ દર્શન, રાજભોગ, ઉત્થાપન, ભોગ, શયન દર્શન, રાત્રે 12  કલાકે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે, આજરોજ દેવ દિવાળી હોય વૈષ્ણવો ભાવિકો ભાવભેર દર્શન લાભ લઈ રહ્યા છે.




Latest News