મોરબીમાં મિત્રના લગ્નમાં ગયેલ યુવાનને કાતરૂ કેમ મારતો હતો તેવું કહીને વાસા-બેઠકના ભાગે છરીના ઘા ઝીંકી દીધા વાંકાનેર તાલુકામાં તળાવ ઊંડા કરવા અને પાળ મજબૂત કરવા કામનું જિજ્ઞાશબેન મેરે ખાતમહૂર્ત કર્યું મોરબી મનપાની ફાયર શાખામાં ૨૧ ઓપરેટરોની કોન્ટ્રાક્ટ બેઇઝ ભરતી કરાઇ મોરબી મનપા દ્વારા ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ, વેક્સિનેશન પણ શરૂ કરાશે મોરબીના સરદાર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો દુર કરાયા મોરબી મહાનગરપાલિકા આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે ઈ-નિર્માણ યોજના કેમ્પ યોજાયો મોરબીના પંચાસર રોડે 300 મકાનનું ડિમોલેશન કરતાં પહેલા સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ: કમિશનરને આવેદન પાઠવ્યું હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ
Breaking news
Morbi Today

મોરબીની ૭૫ શાળાઓને નર્મદા બાલઘર દ્વારા થ્રીડી પ્રિન્ટર આપવામાં આવશે


SHARE













મોરબીની ૭૫ શાળાઓને નર્મદા બાલઘર દ્વારા થ્રીડી પ્રિન્ટર આપવામાં આવશે

નર્મદા બાલઘર સેવાકીય સંસ્થા છે કે જે છેલ્લા ૨૨ વર્ષથી બાળકોના સર્વાંગી વિકાસ અર્થે કાર્યરત છે. હાલ છેલ્લા  વર્ષથી સાયન્સ અને ટેક્નોલોજીનું શિક્ષણ આપી રહ્યા છે. જેમાં ૮૫૦ શાળાઓને સાયન્સની કીટ તથા ૧૧૦૦ શિક્ષકોને ટ્રેનીંગ આપેલ છે. જે એક્સપ્રિન્ટલ એજ્યુકેશન દ્વારા સ્કિલ ડેવલોપમેન્ટ કરીને ઇન્ટરપ્રેન્યોરશીપ બાળકો કેળવે તે માટેના સતત પ્રયત્નો કરી રહ્યા છે. મોરબીની ૨૫ શાળાઓને બે મહિના પહેલા નર્મદા બાલઘર દ્વારા થ્રીડી પ્રિન્ટર આપવામાં આવેલ હતા અને અન્ય ૭૫ શાળાઓને થ્રીડી પ્રિન્ટ, ડ્રોન વિગેરે ટેક્નોલોજી તદન ફ્રી આપવાનું આયોજન કર્યું છે તો જે શાળા સંચાલક મિત્રો તેમની શાળામાં થ્રીડી પ્રિન્ટર મેળવવા ઇચ્છતા હોયતેમણે ૯૪૨૬૩ ૨૩૬૨૨ મોબાઈલ નંબર પર તથા નર્મદા બાલઘરનાગનાથ શેરીદરબારગઢની પાસેસોની બજાર ખાતે સંપર્ક કરવા જણાવ્યુ છે






Latest News