મોરબીમાં સિલિકોસિસ પીડિત શ્રમિકોને વળતર અપાવવામાં DISH કચેરીની આડોડાઈ, કેસ દાખલ કરવા ૭ દિવસનું અલ્ટિમેટમ મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૧૭ જુલાઈના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક, જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૩ જુલાઈએ મોરબી જિલ્લામાં ૫૩ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના હસ્તે નિમણૂક પત્રો એનાયત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતો આંદોલનની અસર, વીજપોલ માટે 6.11 લાખના બદલે હવે 27.02 લાખ અને કોરિડોરના 12.74 લાખના હવે 37.25 લાખ મળશે: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ૧૬મી જુલાઈ, અષાઢી બીજ નિમિત્તે ભુજના હૃદયસમા હમીરસર તળાવ કાંઠે કચ્છની કળા, સંસ્કૃતિ અને પરંપરાના સુંદર અને અદભુત સમન્વય સાથે યોજાશે સાંસદ કચ્છ કાર્નિવલ-૨૦૨૬ મોરબીના માળીયા મિયાણામાં બાઈક સાથે કાર અથડાવી બે યુવકોને ઢોર માર માર્યો, બંદૂકથી ફાયરિંગ કરતા એકને પગમાં ઈજા વાંકાનેરમાં પૂ.ભાવચંદ્રજી સ્વામી આદિની 16 દિવસની સ્થિરતા : વિવિધ અનુષ્ઠાનો યોજાયા, સાંસદ કેસરીદેવસિંહ જાડેજાએ પૂજ્ય આચાર્ય ગુરુદેવશ્રીને શાલ અર્પણ કરી મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સમાજના ચોથા સ્તંભ સમાન પત્રકારોનું સન્માન
Breaking news
Morbi Today

મોરબીની ૭૫ શાળાઓને નર્મદા બાલઘર દ્વારા થ્રીડી પ્રિન્ટર આપવામાં આવશે


SHARE









મોરબીની ૭૫ શાળાઓને નર્મદા બાલઘર દ્વારા થ્રીડી પ્રિન્ટર આપવામાં આવશે

નર્મદા બાલઘર સેવાકીય સંસ્થા છે કે જે છેલ્લા ૨૨ વર્ષથી બાળકોના સર્વાંગી વિકાસ અર્થે કાર્યરત છે. હાલ છેલ્લા  વર્ષથી સાયન્સ અને ટેક્નોલોજીનું શિક્ષણ આપી રહ્યા છે. જેમાં ૮૫૦ શાળાઓને સાયન્સની કીટ તથા ૧૧૦૦ શિક્ષકોને ટ્રેનીંગ આપેલ છે. જે એક્સપ્રિન્ટલ એજ્યુકેશન દ્વારા સ્કિલ ડેવલોપમેન્ટ કરીને ઇન્ટરપ્રેન્યોરશીપ બાળકો કેળવે તે માટેના સતત પ્રયત્નો કરી રહ્યા છે. મોરબીની ૨૫ શાળાઓને બે મહિના પહેલા નર્મદા બાલઘર દ્વારા થ્રીડી પ્રિન્ટર આપવામાં આવેલ હતા અને અન્ય ૭૫ શાળાઓને થ્રીડી પ્રિન્ટ, ડ્રોન વિગેરે ટેક્નોલોજી તદન ફ્રી આપવાનું આયોજન કર્યું છે તો જે શાળા સંચાલક મિત્રો તેમની શાળામાં થ્રીડી પ્રિન્ટર મેળવવા ઇચ્છતા હોયતેમણે ૯૪૨૬૩ ૨૩૬૨૨ મોબાઈલ નંબર પર તથા નર્મદા બાલઘરનાગનાથ શેરીદરબારગઢની પાસેસોની બજાર ખાતે સંપર્ક કરવા જણાવ્યુ છે






Latest News