મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની ૭૫ શાળાઓને નર્મદા બાલઘર દ્વારા થ્રીડી પ્રિન્ટર આપવામાં આવશે


SHARE

















મોરબીની ૭૫ શાળાઓને નર્મદા બાલઘર દ્વારા થ્રીડી પ્રિન્ટર આપવામાં આવશે

નર્મદા બાલઘર સેવાકીય સંસ્થા છે કે જે છેલ્લા ૨૨ વર્ષથી બાળકોના સર્વાંગી વિકાસ અર્થે કાર્યરત છે. હાલ છેલ્લા  વર્ષથી સાયન્સ અને ટેક્નોલોજીનું શિક્ષણ આપી રહ્યા છે. જેમાં ૮૫૦ શાળાઓને સાયન્સની કીટ તથા ૧૧૦૦ શિક્ષકોને ટ્રેનીંગ આપેલ છે. જે એક્સપ્રિન્ટલ એજ્યુકેશન દ્વારા સ્કિલ ડેવલોપમેન્ટ કરીને ઇન્ટરપ્રેન્યોરશીપ બાળકો કેળવે તે માટેના સતત પ્રયત્નો કરી રહ્યા છે. મોરબીની ૨૫ શાળાઓને બે મહિના પહેલા નર્મદા બાલઘર દ્વારા થ્રીડી પ્રિન્ટર આપવામાં આવેલ હતા અને અન્ય ૭૫ શાળાઓને થ્રીડી પ્રિન્ટ, ડ્રોન વિગેરે ટેક્નોલોજી તદન ફ્રી આપવાનું આયોજન કર્યું છે તો જે શાળા સંચાલક મિત્રો તેમની શાળામાં થ્રીડી પ્રિન્ટર મેળવવા ઇચ્છતા હોયતેમણે ૯૪૨૬૩ ૨૩૬૨૨ મોબાઈલ નંબર પર તથા નર્મદા બાલઘરનાગનાથ શેરીદરબારગઢની પાસેસોની બજાર ખાતે સંપર્ક કરવા જણાવ્યુ છે




Latest News