વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં મોઢેશ્વરી માતાજીનો પાટોત્સવ-નવચંડી યજ્ઞનું આયોજન


SHARE

















મોરબીમાં મોઢેશ્વરી માતાજીનો પાટોત્સવ-નવચંડી યજ્ઞનું આયોજન

મોરબી ચા.મ.મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ દ્વારા આગામી સોમવારના રોજ મોઢેશ્વરી માતાજીના પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીના સાવસર પ્લોટ ખાતે આવેલા જ્ઞાતિની વાડી આવેલ છે ત્યાં આગામી 10 ફેબ્રુઆરીએ સવારે 7:45 કલાકે મોઢેશ્વરી માતાજીનું પૂજન કરવામાં આવશે ત્યાર બાદ નવચંડી યજ્ઞ શરૂ કરવામાં આવશે અને ત્યારે આચાર્ય પદે શાસ્ત્રીજી આશિષભાઈ મહેતા દ્વારા ધાર્મિક વિધિ કરાવવામાં આવશે અને બપોરે 12:00 કલાકે બીડું હોમવામાં આવશે. અને ત્યાર બાદ સમૂહ જ્ઞાતિ ભોજનનું શરૂ કરવામાં આવશે જે લોકો યજ્ઞમાં યજમાન તરીકે બેસવા ઈચ્છતા હોય તેમણે બુધવાર સુધીમાં જ્ઞાતિ કાર્યાલયના સમય દરમિયાન નામ નોંધાવવા માટે જણાવ્યુ છે અને દરેક જ્ઞાતિજનોને આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.




Latest News