મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબીમાં વિનામૂલ્યે ઉકાળા વિતરણ


SHARE

















મોરબીમાં વિનામૂલ્યે ઉકાળા વિતરણ

મોરબીના સેવાભાવી વૈદરાજ કિશોરભાઈ વાણંદ દ્વારા તેમના માતુશ્રી જયાબેન મૂળજીભાઈ દસાડિયાની સ્મૃતિમાં શરીર માટે ઉપયોગી એવી અનેક દિવ્ય વનસ્પતિઓમાંથી બનાવવામાં આવતા ઉકાળાનું સતત ત્રણ માસ સુધી વિતરણ શરૂ કરવામાં આવેલ છે. જે ઉકાળો સ્વાઈન ફ્લૂ, ડેન્ગ્યુ, કોરોના જેવા રોગોમાં પણ એક રામબાણ ઇલાજ હોય તા.૨૫-૧૧ થી તા.૨૫-૨ સુધી દરરોજ સવારે ૭ થી ૮ દરમિયાનમાં વસંત પ્લોટ ચકીયા હનુમાન મંદિર સામે વિજય હેરડ્રેસ ખાતે નિ:શુલ્ક આ ઉકાળાનું વિતરણ કરવામાં આવશે વધુ વિગત માટે મોબાઈલ નંબર ૯૬૨૪૦ ૧૨૪૭૪ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.સતત ત્રણ મહિના સુધી વિનામુલે આ ઉકાળા વિતરણ થવાનું હોય લાભ લેવા મોરબીવાસીઓને જણાવાયેલ છે.




Latest News