મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં વિનામૂલ્યે ઉકાળા વિતરણ


SHARE













મોરબીમાં વિનામૂલ્યે ઉકાળા વિતરણ

મોરબીના સેવાભાવી વૈદરાજ કિશોરભાઈ વાણંદ દ્વારા તેમના માતુશ્રી જયાબેન મૂળજીભાઈ દસાડિયાની સ્મૃતિમાં શરીર માટે ઉપયોગી એવી અનેક દિવ્ય વનસ્પતિઓમાંથી બનાવવામાં આવતા ઉકાળાનું સતત ત્રણ માસ સુધી વિતરણ શરૂ કરવામાં આવેલ છે. જે ઉકાળો સ્વાઈન ફ્લૂ, ડેન્ગ્યુ, કોરોના જેવા રોગોમાં પણ એક રામબાણ ઇલાજ હોય તા.૨૫-૧૧ થી તા.૨૫-૨ સુધી દરરોજ સવારે ૭ થી ૮ દરમિયાનમાં વસંત પ્લોટ ચકીયા હનુમાન મંદિર સામે વિજય હેરડ્રેસ ખાતે નિ:શુલ્ક આ ઉકાળાનું વિતરણ કરવામાં આવશે વધુ વિગત માટે મોબાઈલ નંબર ૯૬૨૪૦ ૧૨૪૭૪ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.સતત ત્રણ મહિના સુધી વિનામુલે આ ઉકાળા વિતરણ થવાનું હોય લાભ લેવા મોરબીવાસીઓને જણાવાયેલ છે.




Latest News