મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબીમાં વિનામૂલ્યે ઉકાળા વિતરણ


SHARE









મોરબીમાં વિનામૂલ્યે ઉકાળા વિતરણ

મોરબીના સેવાભાવી વૈદરાજ કિશોરભાઈ વાણંદ દ્વારા તેમના માતુશ્રી જયાબેન મૂળજીભાઈ દસાડિયાની સ્મૃતિમાં શરીર માટે ઉપયોગી એવી અનેક દિવ્ય વનસ્પતિઓમાંથી બનાવવામાં આવતા ઉકાળાનું સતત ત્રણ માસ સુધી વિતરણ શરૂ કરવામાં આવેલ છે. જે ઉકાળો સ્વાઈન ફ્લૂ, ડેન્ગ્યુ, કોરોના જેવા રોગોમાં પણ એક રામબાણ ઇલાજ હોય તા.૨૫-૧૧ થી તા.૨૫-૨ સુધી દરરોજ સવારે ૭ થી ૮ દરમિયાનમાં વસંત પ્લોટ ચકીયા હનુમાન મંદિર સામે વિજય હેરડ્રેસ ખાતે નિ:શુલ્ક આ ઉકાળાનું વિતરણ કરવામાં આવશે વધુ વિગત માટે મોબાઈલ નંબર ૯૬૨૪૦ ૧૨૪૭૪ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.સતત ત્રણ મહિના સુધી વિનામુલે આ ઉકાળા વિતરણ થવાનું હોય લાભ લેવા મોરબીવાસીઓને જણાવાયેલ છે.






Latest News