તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં વિનામૂલ્યે ઉકાળા વિતરણ


SHARE











મોરબીમાં વિનામૂલ્યે ઉકાળા વિતરણ

મોરબીના સેવાભાવી વૈદરાજ કિશોરભાઈ વાણંદ દ્વારા તેમના માતુશ્રી જયાબેન મૂળજીભાઈ દસાડિયાની સ્મૃતિમાં શરીર માટે ઉપયોગી એવી અનેક દિવ્ય વનસ્પતિઓમાંથી બનાવવામાં આવતા ઉકાળાનું સતત ત્રણ માસ સુધી વિતરણ શરૂ કરવામાં આવેલ છે. જે ઉકાળો સ્વાઈન ફ્લૂ, ડેન્ગ્યુ, કોરોના જેવા રોગોમાં પણ એક રામબાણ ઇલાજ હોય તા.૨૫-૧૧ થી તા.૨૫-૨ સુધી દરરોજ સવારે ૭ થી ૮ દરમિયાનમાં વસંત પ્લોટ ચકીયા હનુમાન મંદિર સામે વિજય હેરડ્રેસ ખાતે નિ:શુલ્ક આ ઉકાળાનું વિતરણ કરવામાં આવશે વધુ વિગત માટે મોબાઈલ નંબર ૯૬૨૪૦ ૧૨૪૭૪ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.સતત ત્રણ મહિના સુધી વિનામુલે આ ઉકાળા વિતરણ થવાનું હોય લાભ લેવા મોરબીવાસીઓને જણાવાયેલ છે.






Latest News