માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

વાંકાનેરના અમરસર ફાટક પાસે માલા ગાડી આડે કૂદીને યુવાને કર્યો આપઘાત


SHARE

















વાંકાનેરના અમરસર ફાટક પાસે માલા ગાડી આડે કૂદીને યુવાને કર્યો આપઘાત

વાંકાનેરના અમરસર ફાટક પાસેથી પસાર થતી માલા ગાડી ટ્રેન પસાર થતી હતી ત્યારે તેની આડે કૂદીને યુવાનને આપઘાત કર્યો હતો જેથી કરીને બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર શહેરના પચ્ચીસ વારિયા સોસાયટીની અંદર ટેલીફોન એક્સચેન્જ પાસે રહેતા પરેશભાઈ ઉર્ફે પીન્ટુ રમેશભાઈ નાંદેસરિયા (ઉમર ૨૫) વાંકાનેર નજીક આવેલ અમરસર રેલવે ફાટક પાસેથી પસાર થતી માલગાડી હડફેટે આવી જતા તેનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની તપાસ શરૂ કરેલ છે વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક પરેશભાઈ નાંદેસરિયાને છેલ્લા થોડા સમયથી કામ ધંધો ન હોવાના કારણે આર્થિક મૂંઝવણ હતી અને તેની સગાઈ પણ થયેલ નથી જેથી કરીને તેને આત્મહત્યા કરી હોય તેવું હાલમાં પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે




Latest News