મોરબીની લીલપર ચોકડી પાસેથી પસાર થતી ઇનોવા ગાડીમાં લાગી આગ ટંકારા બીઆરસી ભવન દ્વારા દિવ્યાંગ બાળકો માટે સોશ્યલ ઇન્ક્લુઝન કાર્યક્રમ યોજાયો મોરબી કોર્ટ ચેક રીટર્ન કેસમાં સાદી કેદની સજા તથા ડબલ રકમ વ્યાજ સહીત ચુકવવા કર્યો આદેશ  મોરબીમાં આવેલા ગાર્ડનોને ડેવલપ કરવા માટેનું કામ જોરશોરથી શરૂ મોરબી જિલ્લા પંચાયતમાં બાંધકામ મંજૂર માટે સામાન્ય સભામાં જે ઠરાવ કરાયો તેની આપે કોપી માંગી મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા “સુખી જીવન કા સાર–સકારાત્મકતા” કાર્યક્રમ યોજાશે મોરબી જિલ્લાના પૂર્વ સૈનિકો અને તેમના આશ્રિતો માટે વેબ પોર્ટલ કાર્યરત કરાયું: ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત મોરબી જિલ્લાના અનુસૂચિત જાતિના તબીબોને સ્વતંત્ર વ્યવસાય માટે આર્થિક સહાય યોજનાનો લાભ લેવા અનુરોધ
Breaking news
Morbi Today

મોરબીમાં સામાજીક સમરસતા ભાગરૂપે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યેજાયો


SHARE











મોરબીમાં સામાજીક સમરસતા ભાગરૂપે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યેજાયો

સેવા ભારતી ગુજરાત, વિશ્વ હિન્દુ પરિષદ તથા નેશનલ મેડિકલ ઓર્ગેનાઈઝેશન ઉપક્રમે ગઇકાલે  રવિવારના દિવસે ડૉ બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિતે સામાજીક સમરસતા ભાગરૂપે મોરબી જીલ્લાના 11 વિવિધ સેવા વસ્તીઓમાં નિઃશુલ્ક સર્વ રોગ નિદાન તથા નિઃશુલ્ક દવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન માં કુલ 1100 થી વધુ દર્દીઓએ નિઃશુલ્ક ચેકઅપ તથા નિઃશુલ્ક દવાનો લાભ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે NMO તથા જી.એમ.ઈ.આર.એસ મેડિકલ કોલેજના સેવાભાવી અંદાજિત 90 વિધાર્થીઓ, ઇન્ટર્ન ડોક્ટર મેડિકલ અને સિનિયર ડોકટર દ્વારા 11 સ્થળોએ કુલ મળી 1100  જેટલા દર્દીઓના રોગનું નિદાન કરી દવાઓનું વિતરણ કર્યું હતું અને સ્વસ્થ નિરોગી જીવન જીવવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું તથા વિશ્વ હિન્દુ પરિષદ અને સેવા ભારતી તથા સ્થાનિક 140 થી વધુ કાર્યકર્તાઓ તથા સામાજિક લોકો આ કાર્યમાં સહયોગ આપી કેમ્પને સફળ બનાવ્યો હતો






Latest News