માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાં સામાજીક સમરસતા ભાગરૂપે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યેજાયો


SHARE

















મોરબીમાં સામાજીક સમરસતા ભાગરૂપે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યેજાયો

સેવા ભારતી ગુજરાત, વિશ્વ હિન્દુ પરિષદ તથા નેશનલ મેડિકલ ઓર્ગેનાઈઝેશન ઉપક્રમે ગઇકાલે  રવિવારના દિવસે ડૉ બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિતે સામાજીક સમરસતા ભાગરૂપે મોરબી જીલ્લાના 11 વિવિધ સેવા વસ્તીઓમાં નિઃશુલ્ક સર્વ રોગ નિદાન તથા નિઃશુલ્ક દવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન માં કુલ 1100 થી વધુ દર્દીઓએ નિઃશુલ્ક ચેકઅપ તથા નિઃશુલ્ક દવાનો લાભ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે NMO તથા જી.એમ.ઈ.આર.એસ મેડિકલ કોલેજના સેવાભાવી અંદાજિત 90 વિધાર્થીઓ, ઇન્ટર્ન ડોક્ટર મેડિકલ અને સિનિયર ડોકટર દ્વારા 11 સ્થળોએ કુલ મળી 1100  જેટલા દર્દીઓના રોગનું નિદાન કરી દવાઓનું વિતરણ કર્યું હતું અને સ્વસ્થ નિરોગી જીવન જીવવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું તથા વિશ્વ હિન્દુ પરિષદ અને સેવા ભારતી તથા સ્થાનિક 140 થી વધુ કાર્યકર્તાઓ તથા સામાજિક લોકો આ કાર્યમાં સહયોગ આપી કેમ્પને સફળ બનાવ્યો હતો




Latest News