જમ્મુ આતંકી હુમલાના દિવંગતો માટે મોરબીમાં શ્રદ્ધાંજલિ સભા યોજાઇ મોરબીના અમરાપર (ના.) ગામે જીલરીયા પરિવાર દ્વારા મોમાઈ માતાજીના મંદિરે જગદગુરુ શંકરાચાર્યજી-પૂર્વ મુખ્યમંત્રીની હાજરીમાં પાટોત્સવ ઉજવાશે કચ્છમાં સાંસદ સમરસ સમુહ લગ્નોત્સવના કાર્યાલયનું ઉદ્દઘાટન કરાયું મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ પદે દમયંતીબેન નિરંજનીની વરણી મોરબીના મકનસર ગામેથી 2 બાળકો, 3 પુરુષો અને 5 મહિલા સહિત કુલ 10 બાંગ્લાદેશી ઝડપાયા મોરબી : ડુપ્લીકેટ  બિયારણ, ખાતર,દવા વેચાણકારો સરકારમાં હાવી અને જગતતાત લાચાર કેમ ? ખેડૂતોનો મૃત્યુઘંટ વગાડનાર પરીપત્ર રદ કરવા માંગ મોરબી : માળિયા તાલુકાના મોટીબરાર, રાસંગપર અને સુલતાનપુરના શિક્ષકોને મળ્યો પર્યાવરણ સંરક્ષક એવોર્ડ મોરબી ગ્રામ્ય વિસ્તારમાં હસ્તકલાના કૌશલ્યને કળીની જેમ ખીલવતી ગુલાબ સખી મંડળની મહિલાઓ
Breaking news
Morbi Today

વાંકાનેરના યુવાનને જીભનું કેન્સર હોય ઑક્સીજન લેવલ ઘટી જતાં સારવારમાં મોત: સરાયા નજીક કારખાનના ક્વાર્ટરમાં ઉપરથી નીચે પડતાં યુવાનનું મોત


SHARE













વાંકાનેરના યુવાનને જીભનું કેન્સર હોય ઑક્સીજન લેવલ ઘટી જતાં સારવારમાં મોત: સરાયા નજીક કારખાનના ક્વાર્ટરમાં ઉપરથી નીચે પડતાં યુવાનનું મોત

વાંકાનેરના મિલ પ્લોટ વિસ્તારમાં રહેતા યુવાનને જીભનું કેન્સર હોય બીમારી સબબ તેને ઓક્સિજનનું લેવલ ઘટી ગયું હતું જેથી તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેરના મિલ પ્લોટ વિસ્તારમાં રહેતા દિનેશભાઈ મંગાભાઈ રાતોજા (37)ને જીભનું કેન્સર હોય બીમારી સબ તેને ઓક્સિજનનું લેવલ ઓછું થઈ ગયું હતું જેથી તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ રી છે.

યુવાનનું મોત

ટંકારા તાલુકાના સરાયા ગામની સીમમાં આવેલ સ્લોગન કંપનીના લેબર ક્વાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી રાહુલ રમેશભાઈ રાજર (27) નામનો યુવાન ગત તા. 11/ના બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં કંપનીના લેબર ક્વાર્ટરમાં ત્રીજા માળે ઉપરથી નીચે ટકાતા તેને માથામાં તથા શરીરે ગંભીર જાઓ થયેલ હતી જેથી તે યુવાનને સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જો કેરાજકોટ ખાતે સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News