મોરબી સિરામિક એસો.ના વોલ ટાઇલ્સ ડિવિઝન પ્રમુખ માટે કાલે મતદાન, 3 ઉમેદવાર મેદાનમાં: સાંજે ફેંસલો મોરબીમાં મહિલાઓના સર્વાંગી વિકાસ માટે 21મી માર્ચે વુમન્સ લીડરશીપ કોન્કલેવ મોરબીમાં તોતિંગ વૃક્ષ વીજ પોલ ઉપર તૂટી પડતાં રસ્તો બંધ મોરબીના પાનેલી ગામે ભારે પવનના લીધે ઝાડ ઉપરથી પપૈયા ખરી પડ્યા ટંકારા અને મોરબી વિસ્તારમાં વિદેશી દારૂની 4 રેડમાં 112 બોટલ દારૂ ઝડપાયો ટંકારાના છતર ગામે માવતરના ઘરે રહેતી પરણીતાને કરિયાવર બાબતે હેરાન કરતાં પતિ સહિત 5 સામે ફરિયાદ વાંકાનેરના લિંબાળા ગામે ઘરમાં જુગારની રેડ કરતાં 1.53 લાખના મુદામાલ સાથે 7 પકડાયા: એક ફરાર મોરબીમાં ધક્કાવાળી મંદિર નજીક એસટી બસના ચાલકે હડફેટે લેતા આધેડને માથામાં ઇજા અને પગમાં ફેક્ચર
Breaking news
Morbi Today

મોરબીના ત્રાજપર સરાણીયાવાસમાં છેવાડાના લોકોને કોરોના રસીની ઉપયોગીતા સમજાવી વેકસીનેશન કરાયુ


SHARE













મોરબીના ત્રાજપર સરાણીયાવાસમાં છેવાડાના લોકોને કોરોના રસીની ઉપયોગીતા સમજાવી વેકસીનેશન કરાયુ

મોરબીના ઘુંટુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હસ્તક ત્રાજપર-૨ ના (સરાણીયાવાસ) ઝૂંપડપટ્ટી વિસ્તારમાં "હર ઘર દસ્તક" અંતર્ગત લોકોને જાગૃત કરીને લોકોને કોવિડ-૧૯ રસિકરણ વિશે સમજાવીને લોકોને રસી લેવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.જેમાં સરાણિયા સમાજના આગેવાન મેપાભાઈ નાથાભાઈ સરાણિયાના માર્ગદર્શન હેઠળ રસીકરણનું આયોજન કરવામાં આવ્યુ હતું.જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઘુંટુ સ્ટાફના ડૉ.જીજ્ઞેશ પંચાસર, એ.વી.મુછડીયા, ભટ્ટ દીપ, કુબાવત કરણ, મિત મેંદપરા, રવી દેગમા, હિના પરમાર, સીમા પરમાર હાજર રહ્યા હતા.આ રસીકરણ અંતર્ગત ૭૦ જેટલા લોકોનું રસીકરણ કરવામાં આવ્યુ હતુ.




Latest News