રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીના ત્રાજપર સરાણીયાવાસમાં છેવાડાના લોકોને કોરોના રસીની ઉપયોગીતા સમજાવી વેકસીનેશન કરાયુ


SHARE









મોરબીના ત્રાજપર સરાણીયાવાસમાં છેવાડાના લોકોને કોરોના રસીની ઉપયોગીતા સમજાવી વેકસીનેશન કરાયુ

મોરબીના ઘુંટુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હસ્તક ત્રાજપર-૨ ના (સરાણીયાવાસ) ઝૂંપડપટ્ટી વિસ્તારમાં "હર ઘર દસ્તક" અંતર્ગત લોકોને જાગૃત કરીને લોકોને કોવિડ-૧૯ રસિકરણ વિશે સમજાવીને લોકોને રસી લેવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.જેમાં સરાણિયા સમાજના આગેવાન મેપાભાઈ નાથાભાઈ સરાણિયાના માર્ગદર્શન હેઠળ રસીકરણનું આયોજન કરવામાં આવ્યુ હતું.જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઘુંટુ સ્ટાફના ડૉ.જીજ્ઞેશ પંચાસર, એ.વી.મુછડીયા, ભટ્ટ દીપ, કુબાવત કરણ, મિત મેંદપરા, રવી દેગમા, હિના પરમાર, સીમા પરમાર હાજર રહ્યા હતા.આ રસીકરણ અંતર્ગત ૭૦ જેટલા લોકોનું રસીકરણ કરવામાં આવ્યુ હતુ.






Latest News