તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના ત્રાજપર સરાણીયાવાસમાં છેવાડાના લોકોને કોરોના રસીની ઉપયોગીતા સમજાવી વેકસીનેશન કરાયુ


SHARE











મોરબીના ત્રાજપર સરાણીયાવાસમાં છેવાડાના લોકોને કોરોના રસીની ઉપયોગીતા સમજાવી વેકસીનેશન કરાયુ

મોરબીના ઘુંટુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હસ્તક ત્રાજપર-૨ ના (સરાણીયાવાસ) ઝૂંપડપટ્ટી વિસ્તારમાં "હર ઘર દસ્તક" અંતર્ગત લોકોને જાગૃત કરીને લોકોને કોવિડ-૧૯ રસિકરણ વિશે સમજાવીને લોકોને રસી લેવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.જેમાં સરાણિયા સમાજના આગેવાન મેપાભાઈ નાથાભાઈ સરાણિયાના માર્ગદર્શન હેઠળ રસીકરણનું આયોજન કરવામાં આવ્યુ હતું.જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઘુંટુ સ્ટાફના ડૉ.જીજ્ઞેશ પંચાસર, એ.વી.મુછડીયા, ભટ્ટ દીપ, કુબાવત કરણ, મિત મેંદપરા, રવી દેગમા, હિના પરમાર, સીમા પરમાર હાજર રહ્યા હતા.આ રસીકરણ અંતર્ગત ૭૦ જેટલા લોકોનું રસીકરણ કરવામાં આવ્યુ હતુ.






Latest News