મોરબીમાં રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકો માટે નિઃશૂલ્ક સમર યોગ કેમ્પનું આયોજન મોરબી જિલ્લામાં NMEO-Oilseed યોજના હેઠળ વેલ્યુ ચેઇન પાર્ટનરની નિમણૂક માટે અરજીઓ મંગાવાઈ મોરબી નવયુગ શૈક્ષણિક સંકુલ-વિરપર (મોરબી) નું ધો.10 નું ધમાકેદાર રિઝલ્ટ કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે
Breaking news
Morbi Today

મોરબીના નારણકા ગામના ખેડુતે પ્રકૃતિક કૃષિ અપનાવી બે સ્થળે શરૂ કર્યા પ્રાકૃતિક કૃષિ સ્ટોલ


SHARE













મોરબીના નારણકા ગામના ખેડુતે પ્રકૃતિક કૃષિ અપનાવી બે સ્થળે શરૂ કર્યા પ્રાકૃતિક કૃષિ સ્ટોલ

મોરબીના નારણકાના ખેડુતે પ્રકૃતિક કૃષિ અપનાવી લોકોને સરળતાથી પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન મળી રહે તે માટેની મોરબીમાં સરળ વિતરણ વ્યવસ્થા ઉભી કરી છે. નારણકા ગામના ખેડુત અશોકભાઇ મોરડિયાએ પ્રાકૃતિક ઉત્પાદકના વેચાણ માટે સરિતા પ્રાકૃતિક સ્ટોલ મોરબીમાં શરૂ કર્યા છે.  જ્યાં રાસાયણીક દવા અને ખાતરનો ઉપયોગ વગર પકવેલ અનાજ અને શાકભાજીનું વેચાણ કરે છે. તેઓ પહેલા ઉદ્યોગપતિ હતા પોતાનો વેપાર બંધ કરીને તેમણે પ્રાકૃતિક કૃષિનું આ કામગીરી શરૂ કરી છે આ સ્ટોલ પર તેઓ પોતાનું ઉપરાંત આવી પ્રાકૃતિક ખેતી કરનાર ખેડુતોની વસ્તુંનું પણ વેચાણ કરે છે. મોરબીમાં બે વર્ષથી  શરૂ કરાયેલ અવની ચોકડી તથા શનાળા રોડ જૈન દેરાસરની સામે વેચાણ પણ થાય છે. તેમજ  અમદાવાદમાં પણ શરૂ કર્યુ છે  આ પ્રાકૃતિક ખેતી માટે તેઓ પ્રોજેક્ટ ડાયરેક્ટ આત્મા કે.એમ. ડાભીનું  માર્ગદર્શન લેતા હોય છે.






Latest News