મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી શહેરના ગીચ વિસ્તારમાંથી મોબાઈલ ટાવરોને દૂર કરવાની માંગ


SHARE







મોરબી શહેરના ગીચ વિસ્તારમાંથી મોબાઈલ ટાવરોને દૂર કરવાની માંગ

મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં આડેધડ ગીચ વિસ્તારમાં મોબાઈલ ટાવર ઊભા કરી દેવામાં આવ્યા છે જે મોબાઈલ ટાવરમાંથી નીકળતા રેડીએશનને કારણે લોકોના આરોગ્ય પર તેની અસર થાય છે જેથી કરીને સામાજિક કાર્યકરોએ પાલિકામાં રજુઆત કરીને શહેરના ગીચ વિસ્તારમાંથી મોબાઈલ ટાવરોને દૂર કરવાની માંગ કરી છે.

મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે, જગદીશભાઈ બાંભણીયા, જીજ્ઞેશભાઈ પંડ્યા, જનક રાજા, અશોકભાઈ ખરસરિયાએ પાલિકામાં લેખિત રજૂઆત કરીને શહેરી વિસ્તારમાંથી મોબાઈલ ટાવરોને દૂર કરવાની માંગ કરી છે તેમણે જણાવ્યુ છે કે, ગ્રીન ચોક પાસે આવેલ પારેખ શેરી, ગૌરાંગ શેરીના ખાંચા પાસેના પ્રતિમા એપાર્ટમેન્ટ ઉપર મોબાઈલ ટાવર નાખવામાં આવેલ છે અને આ મોબાઈલ ટાવરમાંથી નીકળતા રેડિએશનને કારણે લોકોના આરોગ્ય ઉપર વિપરીત અસર પડે તેવી શક્યતા છે જેથી કરીને આ મોબાઈલ ટાવરોને દૂર કરવાની માંગ કરેલ છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ

 






Latest News