મોરબી મહાનગરપાલિકા દ્વારા વિવિધ ભરતી માટે વોક-ઇન-ઇન્ટરવ્યુ યોજાશે મોરબી મહાનગરપાલિકા દ્વારા ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન અને રખડતા ઢોર માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો મોરબી મહાનગરપાલિકા દ્વારા મચ્છુ-૨ ડેમ ખાતે બોટ ડ્રીલનું આયોજન કરાયું મોરબીના ગાળા ગામ પાસે અકસ્માતમાં આધેડનું મોત, મૃતકની ઓળખ મેળવવા પોલીસ તપાસ શરૂ મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત વાંકાનેરના ગારીડા નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં રસોઈ બનાવતા સમયે ગેસ લીકેજથી બ્લાસ્ટ થતાં દાઝી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ભાજપ અનુસુચિત જાતિ મોરચો દ્વારા ક્રિષ્ણા વાલ્મિકીની હત્યાના વીરૂધ્ધમા અપાયું આવેદનપત્ર


SHARE













થોડા સમય પહેલા રાજસ્થાન રાજ્યના ઝાલાવાડ ખાતે અનુસૂચિત જાતિ પૈકી વાલ્મિકી સમાજના યુવાન કૃષ્ણા વાલ્મિકીની સાગર કુરેશી અને તેની ગેંગના વિધર્મી ગુંડાઓ દ્વારા માર મારીને હત્યા કરવામાં આવી છે આ બનાવનો શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના કાર્યકરો ઉપર પણ ત્યાંની કોંગ્રેસ સરકાર દ્વારા લાઠીચાર્જ કરીને ગંભીર રૂપથી કાર્યકરોને ઘાયલ કરવામાં આવ્યા છે ત્યારે વાલ્મિકી સમાજના યુવાન કૃષ્ણા વાલ્મિકીની હત્યાના બનાવના વિરોધમા મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આરોપીઓની સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આ તકે મોરચાના અધ્યક્ષ અરજણભાઇ મકવાણામહામંત્રી દીનેશભાઇ પરમાર, રવિભાઇ કે. ધુમલ, રશીકભાઇ વોરા, જેઠાભાઈ પારઘી, અશોકભાઈ ચાવડા, ગોરધનભાઈ સોલંકી સહિતના સાથે રહ્યા હતા








Latest News