મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન વાંકાનેરના વઘાસિયા ટોલનાકા ઉપર સ્ટાફ સાથે ઝઘડો કરીને ટોલ ભર્યા વગર વાહન કઢાવીને ધમકી આપનાર બે શખ્સો સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના શ્રી રઘુવંશ યુવક મંડળ દ્રારા સરસ્વતિ સન્માન સમારોહનું આયોજન


SHARE











મોરબીના શ્રી રઘુવંશ યુવક મંડળ દ્રારા સરસ્વતિ સન્માન સમારોહનું આયોજન

મોરબીના શ્રી રઘુવંશી યુવક મંડળ દ્વારા આગામી સમયમાં શ્રી સરસ્વતિ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે.

લોહાણા જ્ઞાતીના વિદ્યાર્થીઓ માટે શ્રી રઘુવંશી યુવક મંડળ-મોરબી દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ આગામી તા.૩-૧૦-૨૧ ના રોજ લોહાણા જ્ઞાતીના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા લોહાણા વિદ્યાથી ભવન ખાતે સરસ્વતિ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં ધો ૯ અને તેથી ઉપરના વિદ્યાથીઓને શીલ્ડ-સર્ટીફીકેટ તથા વિવિધ ઇનામો આર્પીને પ્રોત્સાહિત કરવામાં આવશે.

વધુમાં સંસ્થાના પ્રમુખ પ્રશાંતભાઇ સેતાના જણાવ્યા અનુસાર આ કાર્યકમમાં ભાગ લેવા માટે તથા ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ ૨૩-૯ નકકી કરવામાં આવેલ છે માટે મનોજ ઝેરોક્ષ કુબેરનાથ મંદીરવાળી શેરી, દરીયાલાલ આલુ ભંડાર નવા ડેલા રોડ, કેવીન ટોસ સેલ્સ એન્ડ સર્વિસ નવા બસ સ્ટેન્ડની સામે આ માટે સંપક કરવો. સન્માન સમારોહ તા.૩-૧૦-૨૧ ને રવિવાર ના રોજ કોવિડના વાતાવરણને ધ્યાનમાં રાખીને સરકારની ગાઈડલાઈન મુજબ શ્રી લોહાણા વિદ્યાર્થી ભુવન વસંત પ્લોટ-મોરબી ખાતે યોજવામાં આવશે.આથી કાયૅકમની રૂપરેખાની જાણ વિર્ધાથીઓને ફોન દ્વારા કરવામાં આવશે તથા વધુ માહીતી માટે પ્રમુખ પ્રશાંતભાઈ સેતા તથા પ્રોજેકટ ચેરમેન ધર્મેશભાઇ ગંદાનો સંર્પક કરવો તેમ રઘુવંશી યુવક મંડળે યાદીમાં જણાવેલ છે.






Latest News