મોરબી નગર પાલિકાનાં વોર્ડ નં. ૧૨ લીલાપર-કેનાલ મેઇન રોડ ઉપર નવી સ્ટ્રીટ લાઇટ નાખવા માંગ મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને 1 વર્ષની સજા, બમણી રકમનો દંડ ​​​​​​​મોરબીમાં રાઘવજીભાઈ ગડારાના અધ્યક્ષ સ્થાને ગડારા પરિવારનું સ્નેહ મિલન યોજાયું મોરબીમાં તૂટેલા નાલા મુદે નારાજ લોકોએ રસ્તો ચક્કાજામ કરીને બોલાવી રામધુન મોરબીમાં જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યની હાજરીમાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો ચરાડવા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત મહિલા યુવા કલ્યાણ દિવસનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરમાં મચ્છુ નદી ઉપર પુલ વહેલી તકે બનાવી આપવાની મ્યુનિ.કમિશ્નરની સાંસદની હાજરીમાં ખાત્રી મોરબીના બેલાથી ભરતનગર સુધી સીસી રોડ બનાવવાના કામનો વર્ક ઓર્ડર અપાયો: સિરામિક એસો.
Breaking news
Morbi Today

મોરબીના ગાળા ગામે ખેડૂતોનું આંદોલન બાહેંધરી સાથે સમેટાયું


SHARE













મોરબીના ગાળા ગામે ખેડૂતોનું આંદોલન બાહેંધરી સાથે સમેટાયું

મોરબી નજીકના ગાળાહરીપર અને કેરાળા ગામના ખેડૂતોએ પ્રદૂષણના લીધે પાકને નુકશાની થઈ હોવાથી વળતરની માંગ સાથે ઉપવાસ આંદોલન શરુ કર્યું હતું જો કે, જવાબદાર અધિકારીને પાણીદાર બાહેંધરી આપેલ  છે જેથી કરીને હાલમાં ખેડૂતોએ આંદોલન સમેટી લીધું છે

મોરબી નજીકના હરીપરકેરાળા અને ગાળા ગામના ખેડૂતોએ પ્રદુષણના લીધે પાકને નુકશાન થયું હોવાથી ખેતરમાં ઇન્ટર નેશનલ હ્યુમન રાઇટ એસો.ના જનરલ સેક્રેટરી કે.ડી. બાવરવા સહિતનાની આગેવાનીમાં આંદોલન શરૂ કર્યું હતું અને પાક નુકશાની સામે વળતરની માંગ કરી હતી ત્યારે આંદોલનના ત્રીજા દિવસે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની મધ્યસ્થીથી આંદોલન સમેટાયું  છે અને પ્રદુષણ વિભાગના અધિકારીએ ઉપવાસી છાવણી મુલાકાત લઈને ખેડૂતોને ન્યાય અપાવવાની ખાતરી આપી છે જેથી કરીને ખેડૂતોએ અધિકારીની બાહેંધરીને ધ્યાનમાં રાખીને હાલમાં ખેડૂતોએ પારણા કર્યા છે જો કે, ન્યાય નહિ મળે તો ફરી આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે




Latest News