મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન વાંકાનેરના વઘાસિયા ટોલનાકા ઉપર સ્ટાફ સાથે ઝઘડો કરીને ટોલ ભર્યા વગર વાહન કઢાવીને ધમકી આપનાર બે શખ્સો સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં લોકોને સરકારી સહાય અપાવવા રાજુભાઈ આહીરની ટીમની ભારે જહેમત


SHARE











મોરબી જિલ્લામાં લોકોને સરકારી સહાય અપાવવા રાજુભાઈ આહીરની ટીમની ભારે જહેમત

મોરબી જિલ્લામાં કોરોનાની બીજી વેવ દરમિયાન જે લોકોના કોરોનામાં અવસાન થયા છે તેમના પરિવારજનોને સરકાર તરફથી ૪ લાખની સહાય મળે તેના માટે થઈને સમગ્ર ગુજરાતની અંદર જે રીતે હાલમાં કોંગ્રેસ દ્વારા કોવિડ યાત્રા યોજીને ઘરે ઘરે જઈને લોકોના ફોર્મ ભરવામાં આવી રહ્યા છે ત્યારે જો વાત કરીએ મોરબી જિલ્લાની તો મોરબી જિલ્લાની અંદર મોરબી જિલ્લા ઓબીસી વિભાગના પ્રમુખ રાજુભાઈ આહીરની આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા જિલ્લા, તાલુકા અને શહેરમાં ઘરે-ઘરે ગામડે ગામડે લોકો પાસે જઈને તેઓના પરિવારમાંથી કોઈપણ વ્યક્તિનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયું હોય તો તેમના ફોર્મ ભરવા માટેની કામગીરી કરવામાં આવી હતી અને તે દરમ્યાન તેઓએ કોરોનામાં મૃત્યુ પામેલા ૫૦૦ થી વધુ લોકોના ફોર્મ ભર્યા હોવાનું હાલમાં રાજુભાઈ આહિરે જણાવ્યું છે






Latest News