મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં લોકોને સરકારી સહાય અપાવવા રાજુભાઈ આહીરની ટીમની ભારે જહેમત


SHARE











મોરબી જિલ્લામાં લોકોને સરકારી સહાય અપાવવા રાજુભાઈ આહીરની ટીમની ભારે જહેમત

મોરબી જિલ્લામાં કોરોનાની બીજી વેવ દરમિયાન જે લોકોના કોરોનામાં અવસાન થયા છે તેમના પરિવારજનોને સરકાર તરફથી ૪ લાખની સહાય મળે તેના માટે થઈને સમગ્ર ગુજરાતની અંદર જે રીતે હાલમાં કોંગ્રેસ દ્વારા કોવિડ યાત્રા યોજીને ઘરે ઘરે જઈને લોકોના ફોર્મ ભરવામાં આવી રહ્યા છે ત્યારે જો વાત કરીએ મોરબી જિલ્લાની તો મોરબી જિલ્લાની અંદર મોરબી જિલ્લા ઓબીસી વિભાગના પ્રમુખ રાજુભાઈ આહીરની આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા જિલ્લા, તાલુકા અને શહેરમાં ઘરે-ઘરે ગામડે ગામડે લોકો પાસે જઈને તેઓના પરિવારમાંથી કોઈપણ વ્યક્તિનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયું હોય તો તેમના ફોર્મ ભરવા માટેની કામગીરી કરવામાં આવી હતી અને તે દરમ્યાન તેઓએ કોરોનામાં મૃત્યુ પામેલા ૫૦૦ થી વધુ લોકોના ફોર્મ ભર્યા હોવાનું હાલમાં રાજુભાઈ આહિરે જણાવ્યું છે






Latest News