માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાં ગાંધી સોસાયટીના રોડ માટે ચાલતા આંદોલનનો સુખદ અંત


SHARE

















મોરબીમાં ગાંધી સોસાયટીના રોડ માટે ચાલતા આંદોલનનો સુખદ અંત

મોરબી ગાંધી સોસાયટી અને બૌદ્ધનગર સોસાયટીના લોકો રોડ બનાવવાની માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે પ્રતિક ઉપવાસ આંદોલન પર બેઠેલ હતા ત્યારે ગાંધી સોસાયટી અને બૌદ્ધનગર સોસાયટીના લોકોની મુલાકાત માટે અમરશીભાઈ (દામજીભાઈ ) મકવાણા આવ્યા હતા અને તેઓએ ડીડીઓને રજુઆત કરી હતી અને આ રોડ વહેલી તકે ડામર રોડ નહી પરંતુ સીસી રોડ બને તેમજ નઝરબાગ રેલ્વે સ્ટેશનથી ફિલ્ટર હાઉસ ગેટ તથા નર્સરી સુધી બનાવવા માટે ખાત્રી આપી છે  જેથી અમરશીભાઈ (દામજીભાઈ)  મકવાણાએ ઉપવાસ પર બેઠા લોકોને પરણા કરાવ્યા હતા




Latest News