મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી સહિત ગુજરાતમાં એસટીના સ્ટાફનો માસ સીએલનો કાર્યક્ર્મ હાલમાં મોકૂફ: આંદોલન ચાલુ


SHARE











મોરબી સહિત ગુજરાતમાં એસટીના સ્ટાફનો માસ સીએલનો કાર્યક્ર્મ હાલમાં મોકૂફ: આંદોલન ચાલુ

હાલમાં મોરબી સહિત ગુજરાતમાં એસટીના સ્ટાફ દ્વારા પડતર પાશનો ન ઉકેલતા હોવાથી વિરોધ વ્યક્ત કરવા માટે સૂત્રોચાર કરવામાં આવે છે જો કે, વાહનવ્યહાર મંત્રી સાથે આગેવાનોની મિટિંગ કરવામાં આવ્યા બાદ હાલમાં માસ સીએલનો કાર્યક્ર્મ ૧૯/૧૦ સુધી મોકૂફ રાખવામા આવેલ છે

મોરબી એસટી ડેપો કર્મચારી યુનિયનના આગેવાન પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ નિગમના ઉપાદયક્ષ અને વહીવટી સંચાલક તેમજ વાહનવ્યહાર મંત્રી વચ્ચે ચર્ચા થયેલ હતી જેમાં વાહનવ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીકર્મચારીઓના પડતર પ્રશ્નોને સાંભળ્યા હતા અને પ્રશ્નોના નિકાલ માટે સમય આપવા તેમજ માસ સી.એલ.નો હાલ ન કરવા માટે જણાવ્યુ હતુ તેમજ નાણાં મંત્રાલય અને સંલગ્ન વિભાગોના અધિકારીઓ તેમજ મંત્રી તેમજ જરૂરિયાત પડે તો મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી વ્યાજબી પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે તેવું જણાવ્યુ છે જેથી આંદોલન યથાવત રાખીને તા ૮/૧૦ ના રોજ માસ સી.એલ. ના કાર્યક્રમમાં ફેરફાર કર્યો છે અને તા ૧૯/૧૦ સુધીમાં જો માંગણીઓનો નિકાલ નહી કરવામાં આવે તો ૨૦.૧૦ ની મધ્ય રાત્રીથી સામુહિક સ્વૈછીક માસ સી.એલ. મૂકીને આંદોલન કરવામાં આવશે






Latest News