મોરબી તાલુકા વિસ્તારમાં આંટાફેરા કરતો દીપડો ચકમપર ગામેથી પાંજરે પુરાયો મોરબીના આમરણ પાસે ખાનગી બસ પલ્ટી જતા મહેસાણાથી દ્વારકા પુનમ નિમિતે દર્શને જતાં 35 પૈકીનાં 17 સ્ત્રી-પુરૂષોને ઇજા થતાં સારવારમાં માળીયા (મી)ના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરણીતાનું સારવાર દરમ્યાન મોત વાંકાનેરમાં ટ્રેન આડે પડતું મૂકીને આધેડે જીવન ટૂંકાવ્યું વાંકાનેરની મીલ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સ પકડાયા મોરબી OSEM CBSE સ્કુલના કોમર્સના વિદ્યાર્થીઓએ બેંકની મુલાકાત લીધી વાંકાનેરની જામસર ચોકડી પાસે ડમ્પર ચાલકે અકસ્માત સર્જીને માસૂમ બાળકનું મોત નીપજાવ્યું: ગુનો નોંધાયો મોરબીમાં દારૂના ગુનામાં વધુ એકની ધરપકડ-જેલ હવાલે
Breaking news
Morbi Today

જમવામાં છાસ ન પિતા લોકોએ ખાસ વાંચવા જેવુ...


SHARE













જમવામાં છાસ ન પિતા લોકોએ ખાસ વાંચવા જેવુ...

ઘણા લોકો જમવાની સાથે છાસ પિતા હોતા નથી તે લોકોને ખાસ છાસથી ગજ્જબ ફાયદાઓ થાય છે તે જાણવાની જરૂર છે અને ખાસ કરીને ઘાટી છાછ પીવાથી સ્કીન અને શરીરમાં ગજ્જબ ફેરફાર થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી

છાશ લોકોના શરીર અને ત્વચા બંને માટે ફાયદાકારક છે તેમાં છતાં ઘણા લોકો તેના ફાયદાઓ જાણતા નથી તે હક્કિત છે છાશ બધા લોકો પસંદ કરે છે પરંતુ છાશ પીવાથી શરીરમાં તેમજ મનમાં અને ત્વચા પર પણ ઘણા ફાયદા થાય છે, છાશ પીવાથી થતાં ફાયદાઓ વિશે જોઈએ તો જીરું સાથે છાશનો ઉપયોગ પણ કરવામાં આવે છે તે પાચક શક્તિને મજબૂત બનાવે છે અને પેટની ગરમી અને અન્ય સમસ્યાઓથી રાહત આપે છે જો અવારનવાર હિચકીની સમસ્યા થાય છે તો પછી છાશમાં ચમચી મિક્ષ કરીને પીવાથી ફાયદો થાય છે જો વારંવાર ઊલટી આવે છે તો પછી છાશમાં જાયફળ પીસીને પીવાથી ફાયદો થાય છે જેથી ઉલટી તરત જ બંધ થઇ જશે અને છાશ પીવાથી ત્વચા પર પણ ઘણા ફાયદા થાય છે તેને છાશ સાથે મિક્સ કરીને પેસ્ટ તરીકે લગાવવાથી ત્વચાની કરચલીઓ ઓછી થાય છે. જો તમારા મનમાં કોઈ તણાવ છે, તો છાશ પીવાથી ફાયદો થશે અને છાશ મનની ગરમીને પણ ઘટાડી શકે છે. છાછ શરીરને અને મગજને ઠંડક આપે છે. એવામાં ચિંતામાં હોય ત્યારે છાછ પીવી જોઈએ જેથી મન શાંત થઇ જશે






Latest News