શ્રદ્ધા વગર હોમ, હવન, દાન, કર્મ કરશો તો નિષ્ફળ જશે: મોરારીબાપુ
મોરબીના વોર્ડ-૧૧ માં પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં ચાય પે ચર્ચાનો કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબીના વોર્ડ-૧૧ માં પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં ચાય પે ચર્ચાનો કાર્યક્રમ યોજાયો
ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ મોરબીમાં આવ્યા હતા ત્યારે નાના કાર્યકર્તાના ઘરે આવી ચાય પે ચર્ચા કરી હતી અને બુથ નં ૨૬૬ ની વિગતવાર ચર્ચા કરેલ હતી ત્યારે મોરબીના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, મોરબી જીલ્લા ભાજપ સંગઠનના પ્રભારી ડો. હિતેશભાઇ ચૌધરી, જીલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જીલ્લા ભાજપ મહામંત્રી કે.એસ. અમૃતિયા, જેઠાભાઈ મીયાત્રા અને નરેન્દ્રસિંહ ઝાલા, તેમજ પ્રદેશ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાટ, મોરબી જીલ્લા ભાજપ ઉપપ્રમુખ જયુભા જાડેજા, જીલ્લા ભાજપ મંત્રી નીરજભાઈ ભટ્ટ, મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારિયા, મહામંત્રી રિશીપભાઈ કૈલા અને ભાવેશભાઈ કંઝારિયા તથા વોર્ડ નં ૧૧ માં પ્રમુખ દાસભાઈ, પાલિકાના પૂર્વ ચેરમેન માવજીભાઈ કંઝારિયા, જીલ્લા ભાજપ આઇટી સહ ઇન્ચાર્જ રોહિતભાઈ સોંનગ્રા, નટવરભાઈ કંઝારિયા, ચંપકસિંહ રાણા, મનસુખભાઈ, ભાવેશભાઇ ડાભી, પરેશભાઈ કચોરિયા સહિતના આગેવાનો, હોદ્દેદારો તેમજ કાર્યકરો હાજર રહ્યા હતા