મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામે ચારોલા પરિવારના સ્નેહમિલન યોજાયું


SHARE







મોરબીના બેલા ગામે ચારોલા પરિવારના સ્નેહમિલન યોજાયું

મોરબી તાલુકાના બેલા (રં.) ગામે ચારોલા પરિવારના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે માતાજી તથા સુરાપુરાદાદાના મંદિરે ધ્વજારોહણ તેમજ રાસ ગરબા પણ રાખવામા આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં પરિવારના લોકો હાજર રહ્યા હતા જેની માહિતી આપતા આયોજકોએ જણાવ્યુ હતું કેબેલા (રં.) ગામે ચારોલા પરિવારનું સ્નેહ મિલન રાખવામા આવ્યું હતું ત્યારે સાંજે ૪ કલાકે બહુચરાજી માતાજી તથા સુરાપુરા પરબતદાદાના મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ ૬:૩૦ કલાકે પટેલ સમાજવાડી ખાતે મહાપ્રસાદ અને રાતે ૮:૩૦ કલાકે રાસ ગરબા રાખવામા આવ્યા હતા અને ચારોલા પરીવારનું ગત તા.૨૬-૫ ના રોજ સ્નહે મિલન યોજાયુ હતું. જેમાં આગેવાનો દ્રારા સમાજ-પરીવારમાં મોબાઈલનુ દૂષણ અને મોબાઇલ તેમજ ટીવીની બાળકો ઉપર થતી અસર વિષય ઉપર વકતવ્યો આપવામાં આવ્યા હતા. તેમજ સમુહ રાસ ગરબા તથા સ્નહે મિલન કાર્યક્રમથી પરિવારને થતા ફાયદા જેવા મુદદાઓ ઉપર પરિવારના અગ્રણીઓના પ્રવચન યોજાયા હતા.






Latest News