રાષ્ટ્રીય જ્યોતિષ અને રુદ્રાક્ષ અનુસંધાન સંસ્થાનમાં મોરબીના શાસ્ત્રી વિપુલભાઈ શુકલને ડ્રિસ્ટિક ચેરમેનની જવાબદારી મોરબીના સમાજ સેવા કેન્દ્ર દ્વારા વાસુર્ણા ખાતે બાળકોને રમત-ગમતના સાધનો અર્પણ કર્યા મોરબીમાં જૈન આચાર્ય દ્વારા બકરી ઇદના દિવસે આયંબિલ તપ કરીને કરુણા દિવસ તરીકે મનાવવા અનુરોધ મોરબીના મહેન્દ્રનગર ગામે સ્ટ્રોમ વોટર-ડ્રેનેજના 3.81 કરોડના કામનું કર્યું ખાતમુર્હત મોરબી જિલ્લા પંચાયતની 24 પૈકી 17 બેઠકો ભાજપના હાથમાં છતાં પ્રમુખ પદે કોંગ્રેસના ગીતાબેન દુબારિયા વિજેતા હળવદના ચરાડવા નજીક એસટીની વોલ્વો બસના ચાલકે ટ્રેકટરને હડફેટે લેતા ડીઝલ લેવા ગયેલા ખેડૂતનું ઘટના સ્થળે જ મોત મોરબીના રફાળેશ્વર ગામે અવાવરુ જગ્યાએ જતી રહેલ બે ભેંસને ખોરાક-પાણી ન મળતા મોત માળિયા (મી) નજીક કારનું ટાયર ફાટતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાન અને તેના માતા-પિતાને ઇજા
Breaking news
Morbi Today

મોરબીમાં સાચી ઓળખ છુપાવીને પોલીસને ખોટું નામ આપનારા શખ્સની સામે ગુનો નોંધાયો


SHARE











મોરબીમાં સાચી ઓળખ છુપાવીને પોલીસને ખોટું નામ આપનારા શખ્સની સામે ગુનો નોંધાયો

મોરબીમાં રહેતા શખ્સે પોતાનું સાચું નામ અને સાચી ઓળખ છુપાવીને પોલીસને ખોટું નામ આપ્યું હતું. અને તે નામના તેને ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ અને શ્રમ કાર્ડ પણ ખોટા બનાવીને તેનો સાચા તરીકે ઉપયોગ કર્યો હતો. જેથી કરીને પોલીસને ગુમરાહ કરનારા શખ્સની સામે હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ચૌટા ગામના રહેવાસી ભીમશી કેશુભાઈ કંડોરીયા જાતે આહિરની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ આ શખ્સે પોતાનું સાચું નામ ભીમશી કેશુર કંડોરીયા જાતે આહિર હોય તેણે પોતાનું સાચું નામ છુપાવીને પોલીસને ખોટી માહિતી આપી હતી અને ખોટું નામ ધારણ કર્યું હતું અને તે નામના ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ અને શ્રમ કાર્ડ પણ તેને ખોટા બનાવી લીધા હતા અને તે સરકારી કાર્ડનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો જેથી કરીને હાલમાં પોલીસ કર્મચારી પ્રફુલભાઇ પરમાર દ્વારા બીએનએસ કલમ ૨૧૨, ૩૩૬(૨) તથા ૩૪૦(૨) મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે. જેના આધારે ગુનો નોંધીને પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપી પકડાયો
મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે ઘરમાં લગાવવામાં આવેલ એસીમાંથી ટપકતા પાણી બાબતે યુવાનને માર મારવામાં આવ્યો હતો અને ધમકાવવામાં આવ્યો હતો જેની ફરિયાદ સાત શખ્સોની સામે નોંધાયેલ હતી જેમાં આધારે પોલીસે આ ગુનામાં આરોપી ઉદય ચંદુભાઈ શેરસીયા જાતે પટેલ (26) રહે. હનુમંત એપાર્ટમેન્ટ મહેન્દ્રનગર મોરબી વાળાની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News