મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મેયર સહિતની ટીમે પ્રસાદનું વિતરણ કર્યું મોરબીમહાપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મેયરની હાજરીમાં વૃક્ષારોપણ કરાયું રેન્જ આઇજી ચિરાગ કોરડીયાનું મોરબીમાં સિરામિક એસો. દ્વારા ભગવાન રામની પ્રતિમા અર્પણ કરીને કરાયું સ્વાગત કચ્છ-મોરબીના રેન્જ આઇજી ચિરાગ કોરડીયા આજે મોરબીમાં: અધિકારીઓએ સાથે સમિક્ષા બેઠક યોજાઇ, ખનીજ માફિયાઓ સામે આકરી કાર્યવાહીના સંકેત મોરબીના રવાપર ગામે એસિડ પી ગયેલ નવોઢા બેભાન હાલતમાં સારવારમાં મોરબીના ઘોડાધ્રોય ડેમમાંથી માટી કાઢવાનો કોન્ટ્રાક્ટ રાખનારા વૃદ્ધને ધોકા વડે માર માર્યો મોરબીના ખાનપર ગામે રહેતા યુવાનને 30 ટકાના ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી કરનારા બે વ્યાજખોર સામે ફરિયાદ મોરબીના નવા જાંબુડિયા ગામે માવતરના ઘરે રિસામણે બેઠેલ પરિણીતાએ કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી પાલિકામાં સેનિટેશન વિભાગના ચેરમેન સીતાબા અનોપસિંહ જાડેજાએ ચાર્જ સાંભળ્યો 


SHARE











મોરબી પાલિકામાં સેનિટેશન વિભાગના ચેરમેન સીતાબા અનોપસિંહ જાડેજાએ ચાર્જ સાંભળ્યો 

મોરબી નગરપાલિકામાં વિવિધ કમિટીના ચેરમેનનોની વરણી કરી દેવામાં આવી છે ત્યાર બાદ ધીમેધીમે નવા ચેરમેનો પોતાનો ચાર્જ સાંભળી રહયા છે દરમ્યાન મોરબી પાલિકામાં સેનિટેશન વિભાગની ઓફિસનું શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા દ્વારા દ્વારા ઉદ્ઘાઘાટન કરવામાં આવ્યું હતું આ તકે મહામંત્રી રિશીપભાઈ કૈલા તથા મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર હાજર રહ્યા હતા અને પાલિકામાં સેનિટેશન વિભાગના ચેરમેન તરીકે સીતાબા અનોપસિંહ જાડેજાએ ચાર્જ સાંભળ્યો હતો ત્યારે બ્રહમસમાજ આગેવાન નલિનભાઈ ભટ્ટ અને કાઉન્સિલર દર્શનાબેન ભટ્ટ, પવડી ચેરમેન દેવભાઈ અવડીયા તેમજ રાજપુત સમાજના પ્રમુખ રઘુવીરસિંહ કે.ઝાલા અને રાજપુત સમાજના મહામંત્રી મહાવીરસિંહ જાડેજા તેમજ વોર્ડ નંબર-૫ ના કાર્યકરતાઓ હાજર રહ્યા હતા.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News