મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતોને જમીન ચકાસણી અંગે માર્ગદર્શન અપાયુ


SHARE

















મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતોને જમીન ચકાસણી અંગે માર્ગદર્શન અપાયુ

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે ખેડૂતોને તેમની જમીન ચકાસણીનું મહત્વ અને સોઈલ હેલ્થ કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ૨૨મી ઓગસ્ટ થી ૨૭મી ઓગસ્ટ  કૃષિ સપ્તાહ અંતર્ગત ક્રિભકોના સંયુક્ત ઉપક્રમે નવસારી કૃષિ કોલેજના નિવૃત્ત  આચાર્ય એરવાડિયા, કૃષી વૈજ્ઞાનીક ડૉ.જીવાણી, સરડવા તથા ક્રિભકોના એરિયા મેનેજરશ્રી વસોયાએ ખેડૂતોને જમીન ચકાસણી અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ કાર્યક્રમ થકી ખેડૂતોએ વૈજ્ઞાનીક દ્વારા જમીનની ફળદ્રુપતા કઈ રીતે ટકાવી રાખવી તે અંગે વિસ્તૃત માર્ગદર્શન મેળવી જમીનની ફળદ્રુપતા વધારવા માટે સંકલ્પબધ્ધ થયા હતા.




Latest News