હવે રો-મટીરીયલના સપ્લાયરો મેદાનમાં: મોરબીના સિરામિક કારખાનાઓમા ફસાયેલા નાણાં કઢાવવા માટે બાકીદારોની યાદી બનાવીને સીટને અપાશે મોરબી ઈન્ચાર્જ કલેક્ટર જે.એસ. પ્રજાપતિની અધ્યક્ષતામાં જિલ્લા સંકલનની બેઠક યોજાઈ મોરબીમાં સ્વ.જેઠાભાઈ પારેઘીની પ્રથમ પુણ્યતિથિએ રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં વાવડી રોડે આવેલ પીએચસીમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબી: આગામી ૨૧ થી ૨૫ જુલાઈ દરમિયાન ૩૫ ગામોમાં નાણાકીય સમાવેશ અભિયાન અંતર્ગત કેમ્પ યોજાશે મોરબીમાં CONCOR નું નવા ગતિ-શક્તિ કાર્ગો ટર્મિનલ કાર્યરત થવા તૈયાર: સ્થાનિક ઉદ્યોગોકારો સાથે મિટિંગ યોજાઇ મોરબી ગાયત્રી પરીવાર દ્વારા ઉમા વિદ્યા સંકુલ ખાતે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો મોરબી ખાતે સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત શાળાના 236 બાળકોને દાતાઓના સહયોગથી સ્કૂલબેગ અર્પણ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ઘનશ્યામગઢ ગામે નર્મદાનું પાણી ૪૦ વીઘા મગફળીમાં ફરી વળ્યું !


SHARE

















ખેડૂતોને સિચાઈ માટે નર્મદાનું પાણી જોઈતું હોય છે ત્યારે મળતું નથી અને પછી ખેતીને નુકશાન કરે તે રીતે પાણી મળતું હોય છે આજે મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવતા ઘનશ્યામગઢ ગામ પાસે નર્મદાની કેનાલ ઓવરફલો થતાં ખેડૂતને ઊભા પાકમાં નુકશાન થયું છે અને નર્મદાનું પાણી ૪૦ વીઘા મગફળીના પાકમા ફરી વળ્યુ હોવાથી ખેડૂતનો પાક બળી જા યતેવી શક્યતા છે વધુમાં જાણવા મળતી માહિતી મુજબ કેનાલમાં ૧૮ નંબરનો વાલ અજાણ્યા શખ્સે ખોલી નાખતા કેનાલનુ પાણી ખેતરમાં ફરી વળ્યું છે






Latest News