લોકોને પાંચ વર્ષની સ્થિર સરકાર અને સમય તેમજ નાણાંનો બગાડ રોકવા માટે વન નેશન વન ઇલેક્શન અનિવાર્ય: મહેશભાઈ કસવાલા, મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે વન નેશન, વન ઇલેક્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા
Breaking news
Morbi Today

મોરબીમાં શનિજયંતિની ઠેર ઠેર ઉજવણી કરાઇ


SHARE

















મોરબીમાં શનિજયંતિની ઠેર ઠેર ઉજવણી કરાઇ

મોરબીના પરસોતમ ચોક, નવલખી રોડ પરના શનિદેવ-સાંઈબાબા મંદિરે શનિદેવ જયંતીની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી દેશ સહિત ગુજરાતભરમાં ન્યાયના દેવતા તરીકે ઓળખાતા શનિદેવની  જન્મજયંતીની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબીમાં પણ પરસોતમ ચોક, નવલખી રોડ પર આવેલા શનિદેવ મંદિરે, પરસોતમ ચોક ખાતે તેમજ ત્રિલોકધામ મંદિર સહિતના શનિદેવ મંદિરોમાં સવારથી આરતી, યજ્ઞ, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતું અને ભાવિકોએ મોટી સંખ્યામાં શનિદેવના મંદિરે જઈને  માથુ ટેકવીને શનિદેવના આશિર્વાદ લીધા હતા




Latest News