મોરબીમાં જમીન સંપાદન બાદ જમીન માલીકને આપેલ ઓછા વળતરની સામે વ્યાજ સાથે ૧૦ થી ૧૨ ગણુ વળતર અપાવતી સિવિલ કોર્ટ મોરબીમાં શનિ-રવિવારે નિશુલ્ક કેન્સર નિદાન કેમ્પ  અનોખો વિરોધ: પેટ્રોલ પંપ ઉપર ડીઝલનો જથ્થો ન હોય મેલોડી ચોકલેટનું મોરબીમાં કોંગ્રેસ દ્વારા કરાયુ વિતરણ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા તપતી ગરમીમાં શ્રમિકોને ૧૦૦ કેનવાસ કોલ્ડ વોટર બેગ્સનું વિતરણ, શિશુમંદિર ખાતે ભાણદેજીનું વ્યાખ્યાન યોજાશે માળીયા (મી)ના ચીખલી વરડુસર ગામે વાડીમાંથી 20 લીટર ડીઝલ સહિતના મુદ્દામાલની ચોરી વાંકાનેરના આંબેડકરનગરમાં બે યુવાન પર પાઇપ - છરીથી હુમલો માળીયા (મી) નજીક હોટલના ગ્રાઉન્ડમાં ઉભેલા માટી ભરેલા ટ્રક ટ્રેલરમાંથી 468 બોટલ દારૂ-232 દારૂના ચપલા ઝડપાયા: 34.21 લાખનો મુદામાલ કબ્જે મોરબી જિલ્લાના ITI માં બે દિવસીય સમર સ્કિલ વર્કશોપનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં શનિજયંતિની ઠેર ઠેર ઉજવણી કરાઇ


SHARE











મોરબીમાં શનિજયંતિની ઠેર ઠેર ઉજવણી કરાઇ

મોરબીના પરસોતમ ચોક, નવલખી રોડ પરના શનિદેવ-સાંઈબાબા મંદિરે શનિદેવ જયંતીની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી દેશ સહિત ગુજરાતભરમાં ન્યાયના દેવતા તરીકે ઓળખાતા શનિદેવની  જન્મજયંતીની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબીમાં પણ પરસોતમ ચોક, નવલખી રોડ પર આવેલા શનિદેવ મંદિરે, પરસોતમ ચોક ખાતે તેમજ ત્રિલોકધામ મંદિર સહિતના શનિદેવ મંદિરોમાં સવારથી આરતી, યજ્ઞ, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતું અને ભાવિકોએ મોટી સંખ્યામાં શનિદેવના મંદિરે જઈને  માથુ ટેકવીને શનિદેવના આશિર્વાદ લીધા હતા






Latest News