માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ મોરબીમાં આજ રાતના સતવારા સમાજ સંગઠન દ્રારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, રવિવારે રાતના ભારતીય વિચાર મંચ દ્વારા યુવા મંચ કાર્યક્રમનું આયોજન મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો
Breaking news
Morbi Today

મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા બ્રહ્મસમાજ માટે શરદપૂનમની ઉજવણી કરાશે


SHARE







મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા બ્રહ્મસમાજ માટે શરદપૂનમની ઉજવણી કરાશે

મોરબીમાં બ્રહ્મસમાજની મહિલાઓ અને બહેનો માટે મોરબીના પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શરદપૂનમની રાતે દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીના કેશવ પાર્ટી પ્લોટ ખાતે શરદપૂનમની ઉજવણી કરવામાં આવશે

મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શરદપૂનમની રાતે દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા ૨૮/૧૦ ને શનિવારના રોજ બ્રહ્મસમાજના પરિવાર માટે લીલાપર કેનાલ રોડ નજીક આવેલા કેશવ પાર્ટી પ્લોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મોરબીના તમામ બ્રહ્મ સમાજના પરિવારોને સાંજે આઠ કલાકે ત્યાં આવવા માટે અને રસગરબાની રમઝટ બોલાવવા માટે તેમજ દુધપૌવાની પ્રસાદી અને અલ્પાહાર લેવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શરદ પૂનમનું આયોજન બ્રહ્મસમાજના પરિવારો માટે કરવામાં આવે છે તેમાં સંખ્યાને ધ્યાનમાં રાખી આ વખતે કેશવ પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવ્યું છે તેવું મોરબીના પરશુરામ યુવા ગ્રુપના તમામ સભ્યો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે






Latest News