મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-૩ ડેમમાંથી પાણી છોડતા માળિયા (મી)ના મીઠાના અગરોને નુકશાન


SHARE













મોરબીના મચ્છુ- ડેમમાંથી પાણી છોડતા માળિયા (મી)ના મીઠાના અગરોને નુકશાન

મોરબી નજીકના મચ્છુ-૩ ડેમને રીપેર કરવા માટે નદીમાં પાણી છોડવામાં આવેલ છે જેથી કરીને આ પાણી માળીયા મિયાણા તાલુકાના મીઠાના અગરો ફરી વળતાં અગરિયા પરિવારોને નુકશાન થયેલ છે જેના માટે અગરિયા હિત રક્ષક મંડળ દ્વારા અધિક જિલ્લા કલેક્ટરને રજુઆત કરવામાં આવેલ છે અને ડિઝાસ્ટર અંતર્ગત અધિકારીની સામે પગલાં લેવાની માંગ કરેલ છે હાલમાં જે રજૂઆત કરેલ છે તેમાં અગરિયા હિત રક્ષક મંચના આગેવાનોએ જણાવ્યુ છે કે, માળીયા (મી)ના ગુલાબડી વાંઢ, આંકડિયા સહિતના ગામોમાં મચ્છુ નદીનું પાણી ફરી વળ્યું છે જેથી કરીને મીઠાના પાણી અગરમાં આવી ગયેલ છે જેથી કરીને અગરિયા પરિવારોને નુકશાન થયું છે અને આ ઘટનામાં જવાબદાર અધિકારીની સામે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે




Latest News