પ્રમુખ સ્વામી મહારાજના અવતરણદિન નિમિતે મોરબીમાં વિરાટ રક્તદાન યજ્ઞ યોજાશે મોરબીના શનાળા ઓવરબ્રિજ નજીક કારચાલકે બાઇકને હડફેટ લેતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં મોરબીના બગથળા ગામે ચક્કર આવ્યા હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત મોરબીના મકનસર પાસેથી દારૂની ૧૦૨ બોટલ પકડવાના ગુનામાં મહિલા સહિત કુલ ત્રણ આરોપી પકડાયા મોરબી : બી.આર.સી. ખાતે પ્રાથમિક વિભાગનો તાલુકા કક્ષાનો કલા ઉત્સવ યોજાયો મોરબીના બરવાળા ગામે યુવાનને ગાળો આપીને પાઇપ વડે માર માર્યો મોરબીના બંધુનગર પાસે રોડ ક્રોસ કરવા ઉભેલા યુવાન ઉપર ક્રેન પડી !: ટ્રક ચાલકે અકસ્માત સર્જતા ઇજા પામેલ બે વ્યક્તિ સારવારમાં મોરબીના નવા સાદુળકા ગામ પાસે ત્રીપલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-૩ ડેમમાંથી પાણી છોડતા માળિયા (મી)ના મીઠાના અગરોને નુકશાન


SHARE















મોરબીના મચ્છુ- ડેમમાંથી પાણી છોડતા માળિયા (મી)ના મીઠાના અગરોને નુકશાન

મોરબી નજીકના મચ્છુ-૩ ડેમને રીપેર કરવા માટે નદીમાં પાણી છોડવામાં આવેલ છે જેથી કરીને આ પાણી માળીયા મિયાણા તાલુકાના મીઠાના અગરો ફરી વળતાં અગરિયા પરિવારોને નુકશાન થયેલ છે જેના માટે અગરિયા હિત રક્ષક મંડળ દ્વારા અધિક જિલ્લા કલેક્ટરને રજુઆત કરવામાં આવેલ છે અને ડિઝાસ્ટર અંતર્ગત અધિકારીની સામે પગલાં લેવાની માંગ કરેલ છે હાલમાં જે રજૂઆત કરેલ છે તેમાં અગરિયા હિત રક્ષક મંચના આગેવાનોએ જણાવ્યુ છે કે, માળીયા (મી)ના ગુલાબડી વાંઢ, આંકડિયા સહિતના ગામોમાં મચ્છુ નદીનું પાણી ફરી વળ્યું છે જેથી કરીને મીઠાના પાણી અગરમાં આવી ગયેલ છે જેથી કરીને અગરિયા પરિવારોને નુકશાન થયું છે અને આ ઘટનામાં જવાબદાર અધિકારીની સામે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે






Latest News