ચોમાસા દરમિયાન પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ વાવણી પહેલા અને પછી શું સંભાળ લેવી ? મોરબી જિલ્લામાં શિક્ષણનું સ્તર બનશે વધુ ઉજ્જવળ; જિલ્લાને મળ્યા ૩૩ નવા ઉચ્ચ માધ્યમિક શિક્ષકો મોરબી દશનામ ગોસ્વામી મંડળ દ્વારા ચતુર્થ વિધાર્થી સન્માન સમારોહ યોજાશે મોરબીના તળાવીયા (શનાળા) ગામના તળાવમાં ડુબી જતા યુવાનનું મોત: લાશ મળી મોરબીની આયુષ હોસ્પિટલમાં વધુ એક જટિલ ઓપરેશન પાર પાડતા ડો.સત્યજીતસિંહ જાડેજા મોરબીના લાલપર પાસે ડમ્પર ચાલકે ટક્કર મારતા કારમાં નુકશાન: ગુનો નોંધાયો વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં પાવડરના ઢગલાની કુંડીમાં પડી જતાં શ્વાસ રૂંધઇ જવાથી 4 વર્ષના બાળકનું મોત મોરબીમાં રિક્ષામાં બેઠેલા વૃદ્ધની નજર ચૂકવીને રોકડા 18 હજારની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-૩ ડેમમાંથી પાણી છોડતા માળિયા (મી)ના મીઠાના અગરોને નુકશાન


SHARE

















મોરબીના મચ્છુ- ડેમમાંથી પાણી છોડતા માળિયા (મી)ના મીઠાના અગરોને નુકશાન

મોરબી નજીકના મચ્છુ-૩ ડેમને રીપેર કરવા માટે નદીમાં પાણી છોડવામાં આવેલ છે જેથી કરીને આ પાણી માળીયા મિયાણા તાલુકાના મીઠાના અગરો ફરી વળતાં અગરિયા પરિવારોને નુકશાન થયેલ છે જેના માટે અગરિયા હિત રક્ષક મંડળ દ્વારા અધિક જિલ્લા કલેક્ટરને રજુઆત કરવામાં આવેલ છે અને ડિઝાસ્ટર અંતર્ગત અધિકારીની સામે પગલાં લેવાની માંગ કરેલ છે હાલમાં જે રજૂઆત કરેલ છે તેમાં અગરિયા હિત રક્ષક મંચના આગેવાનોએ જણાવ્યુ છે કે, માળીયા (મી)ના ગુલાબડી વાંઢ, આંકડિયા સહિતના ગામોમાં મચ્છુ નદીનું પાણી ફરી વળ્યું છે જેથી કરીને મીઠાના પાણી અગરમાં આવી ગયેલ છે જેથી કરીને અગરિયા પરિવારોને નુકશાન થયું છે અને આ ઘટનામાં જવાબદાર અધિકારીની સામે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે




Latest News