મોરબીના સામાકાંઠા વિસ્તારમાં પાંચ દિવસ પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાશે મોરબી નજીકથી રીક્ષામાં શંકાસ્પદ હાલતમાં ટ્રક એન્જિન લઈ જતાં ત્રણ શખ્સ પકડાયા મોરબીના બાયપાસ રોડે નેક્સસ સિનેમા પાસે ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સ ઝડપાયો મોરબીમાં ચારિત્રની શંકા કરીને પતિએ કરી નાખી પત્નીની હત્યા મોરબીના ઊંચી માંડલ નજીક કારખાના બહારના વોકળામાંથી યુવાનની લાશ મળી: મૃતકની ઓળખ મેળવવા તજવીજ નરેન્દ્ર મોદી @75: મોરબીમાં મેદસ્વિતામાંથી મુક્તિ મેળવવા રીઝલ્ટ ઓરીએન્ટેડ ખાસ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં શિક્ષણના લાભાર્થે દ્વિતીય સમુહ લગ્નોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં રેવન્યુ તલાટીની પરીક્ષામાં 51.41 ટકા પરીક્ષાર્થીઓ હાજર રહ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં વર્ષ-૨૦૧૨ ના મારામારીના કેસમાં બે નો નિર્દોષ છુટકારો


SHARE













મોરબીમાં વર્ષ-૨૦૧૨ ના મારામારીના કેસમાં બે નો નિર્દોષ છુટકારો

મોરબી એડી.સીવીલ જજ જયુડી.મેજી ફ.ક.સાહેબની કોર્ટમા લગ્નમાં નહી આવવાનો ખાર રાખીને ફરીયાદીને સળીયાની ધોડી વડે માથામાં માર મારેલની ફરીયાદના કેશનાં આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરાયો છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં તા.૭-૧૧-૧૨ ના રોજ આ કામના આરોપી વશરામ રતીલાલ સોલંકી તથા દેવજીભાઈ ગાંડુભાઈ સોલંકીની સામે આઈપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪ તથા ૧૧૪ અન્વયે મારામારીનો ગુન્હો રજીસ્ટ્રર થયેલ ત્યારબાદ મોરબી એડી.સીવીલ જજ જયુ મેજી ફ.ક. સાહેબની કોર્ટમાં આરોપીઓ વતી મોરબી જીલ્લાના ધારાશાસ્ત્રી નીતીનકુમાર અમૃતલાલ પંડયાએ કેસ લડેલ અને તેમાં ધારદાર દલીલો કરેલ હતી તેમજ નામદાર હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓ રજુ કર્યા હતા જેને ધ્યાને લઈને નામદાર કોર્ટએ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે




Latest News