માળીયા (મી)માં નાના ધંધાર્થીઓને ધંધો કરવા માટે વૈકલ્પિક જગ્યા આપવા સીએમને રજૂઆત મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રંગોત્સવની પ્રેરણાદાયી ઉજવણી કરાઇ મોરબીના એકતા એજ લક્ષ્ય સંગઠનમાં હોદેદારોની વરણી કરાઇ મોરબી ઉમિયા માનવ સેવા ટ્રસ્ટની મીટીંગમાં માનવ મંદિરમાં વડીલોના પ્રવેશ માટેના બે મહત્વના નિર્ણયો લેવાયા ન માત્ર ગુજરાત પણ દેશમાં એક માત્ર મોરબીમાં રસગરબા અને અબીલ ગુલાલની છોડ વચ્ચે થાય છે ધામધુમથી હોલીકાના લગ્ન હળવદની ટીકર ચોકડી પાસેથી દારૂની 214 બોટલ તથા 12 બિયરના ટીન ભરેલ કાર સાથે મોરબીના એક શખ્સની ધરપકડ ટંકારાના જીવાપર અને સરૈયા ગામ નજીક દારૂની બે રેડ: 94 બોટલ દારૂ અને 93 બિયરના ટીન સાથે બે શખ્સ ઝડપાયા મોરબીના લીલાપર ગામે નદીના કાંઠેથી 700 લીટર રાખો 450 લીટર દારૂના જથ્થા સાથે એકની ધરપકડ: એકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં વર્ષ-૨૦૧૨ ના મારામારીના કેસમાં બે નો નિર્દોષ છુટકારો


SHARE











મોરબીમાં વર્ષ-૨૦૧૨ ના મારામારીના કેસમાં બે નો નિર્દોષ છુટકારો

મોરબી એડી.સીવીલ જજ જયુડી.મેજી ફ.ક.સાહેબની કોર્ટમા લગ્નમાં નહી આવવાનો ખાર રાખીને ફરીયાદીને સળીયાની ધોડી વડે માથામાં માર મારેલની ફરીયાદના કેશનાં આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરાયો છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં તા.૭-૧૧-૧૨ ના રોજ આ કામના આરોપી વશરામ રતીલાલ સોલંકી તથા દેવજીભાઈ ગાંડુભાઈ સોલંકીની સામે આઈપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪ તથા ૧૧૪ અન્વયે મારામારીનો ગુન્હો રજીસ્ટ્રર થયેલ ત્યારબાદ મોરબી એડી.સીવીલ જજ જયુ મેજી ફ.ક. સાહેબની કોર્ટમાં આરોપીઓ વતી મોરબી જીલ્લાના ધારાશાસ્ત્રી નીતીનકુમાર અમૃતલાલ પંડયાએ કેસ લડેલ અને તેમાં ધારદાર દલીલો કરેલ હતી તેમજ નામદાર હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓ રજુ કર્યા હતા જેને ધ્યાને લઈને નામદાર કોર્ટએ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે








Latest News