ભારત સરકાર તને યુક્રેન ભારત પાછો લઈ આવશે: મોરબીના સાહિલ માજોઠીને વિશ્વાસ અપાવતી માતા હસીના માજોઠી મોરબીમાં અભ્યાસના ભારણથી કંટાળીને સગીરાએ 11 માં માળ ઉપરથી નીચે ઝંપલાવીને કર્યો આપઘાત મોરબી જિલ્લામાં છતર જીઆઇડીસીના ગોડાઉનમાંથી 988 પેટી દારૂ સાથે ત્રણ પકડાયા, 1.17 કરોડનો મુદ્દામાલ કબજે મોરબીમાં બાઈક સાઈડમાં ચલાવવા બાબતે યુવાનને કાર ચાલકે ગાળો આપીને ફડાકો ઝીંક્યો, જાનથી મારી નાખવાની ધમકી: 6 સામે ફરિયાદ હળવદના ખોડ ગામે અગાઉ થયેલ માથાકૂટનો ખાર રાખીને યુવાનને ચાર શખ્સોએ માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યા ઉપરથી દારૂની આઠ બોટલ સાથે બે શખ્સ ઝડપાયા મોરબીના ભડીયાદ નજીક રેલવે ટ્રેક ઉપર ડેમુ ટ્રેન આડે પડતું મૂકીને વૃદ્ધે કર્યો આપઘાત હળવદના જુના ઘાટીલા ગામે રહેતા યુવાનની પત્ની રીસામણે ગયેલ હોય મનોમન લાગી આવતા કેનાલમાં ઝંપલાવી કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં વર્ષ-૨૦૧૨ ના મારામારીના કેસમાં બે નો નિર્દોષ છુટકારો


SHARE















મોરબીમાં વર્ષ-૨૦૧૨ ના મારામારીના કેસમાં બે નો નિર્દોષ છુટકારો

મોરબી એડી.સીવીલ જજ જયુડી.મેજી ફ.ક.સાહેબની કોર્ટમા લગ્નમાં નહી આવવાનો ખાર રાખીને ફરીયાદીને સળીયાની ધોડી વડે માથામાં માર મારેલની ફરીયાદના કેશનાં આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરાયો છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં તા.૭-૧૧-૧૨ ના રોજ આ કામના આરોપી વશરામ રતીલાલ સોલંકી તથા દેવજીભાઈ ગાંડુભાઈ સોલંકીની સામે આઈપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪ તથા ૧૧૪ અન્વયે મારામારીનો ગુન્હો રજીસ્ટ્રર થયેલ ત્યારબાદ મોરબી એડી.સીવીલ જજ જયુ મેજી ફ.ક. સાહેબની કોર્ટમાં આરોપીઓ વતી મોરબી જીલ્લાના ધારાશાસ્ત્રી નીતીનકુમાર અમૃતલાલ પંડયાએ કેસ લડેલ અને તેમાં ધારદાર દલીલો કરેલ હતી તેમજ નામદાર હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓ રજુ કર્યા હતા જેને ધ્યાને લઈને નામદાર કોર્ટએ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે






Latest News