રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીમાં ભૂલી પડી ગયેલ 6 વર્ષની બાળકીનું 181 ની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યુ


SHARE









મોરબીમાં ભૂલી પડી ગયેલ 6 વર્ષની બાળકીનું 181 ની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યુ

મોરબી પંકથામાંથી એક છ વર્ષની આસપાસની બાળકી રડતી હાલતમા મળી આવી હતી જેથી રિક્ષા ચાલક તેને નજીકના પોલીસ સ્ટેશને સોંપી ગયો હતો ત્યારે બાદ પોલીસે 181 ની ટીમને આ અંગેની જાણ કરી હતી જેથી મોરબી 181 અભયમ તથા પોલીસ દ્વારા બાળકીનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું અને તેના પરિવારની માહિતી મેળવીને બાળકીને તેના પરિવારને સોંપી દેવામાં આવેલ છે.

મોરબીમાં બે દિવસ પહેલા રોજ સાંજના સમયે પોલીસ સ્ટેશનથી 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન આવેલ હતો કે, એક નાની બાળકી એકલી રસ્તા પર રડતી હતી અને ડરી ગયેલ હતી જેટી રિક્ષાવાળા ભાઈ બાળકીને પોલીસ સ્ટેશન ખાતે સોંપી ગયેલ હતા જે અંગેની 181 ટીમને જાણ કરી હતી હતી જેથી 181 ટીમના કાઉન્સિલર સેજલ પટેલ, કોન્સ્ટેબલ વિલાસબેન તેમજ પાયલોટ મહેશભાઈએ પોલીસ સ્ટેશને પહોચ્યા હતા અને અજાણી બાળકીને વિશ્વાસમાં લઈને તેના માતા પિતાની માહિતી મેળવવા માટેનો પ્રયાસ કર્યો હતો. જો કે, બાળકી ડરી ગયેલ હોવાથી કશું બોલતી ન હતી જેથી પ્રાથમિક માહિતી મળેલ ન હતી પરંતુ ઘણા પ્રયત્નો બાદ બાળકીનો પરિવાર મળી આવતા તેમનું કાઉન્સિલિંગ કરતા સામે આવ્યું હતું કે, તેઓ મધ્યપ્રદેશના છે અને મોરબી કંપનીમાં મજૂરી કામ કરવા માટે આવેલ હોય તેપોત પોતાના કામમાં વ્યસ્ત હતા ત્યારે બાળકી રમતા- રમતા ઘણી દૂર નીકળી ગયેલ હતી અને રસ્તો ભૂલી ગયેલ હતી તેઓએ આજુ-બાજુના વિસ્તારમાં તેમજ ઘણા લોકોને તેમની બાળકી બાબતે પૂછપરછ કરેલ હતી પરંતુ કોઈ ભાળ મળી ન હતી જેથી તેઓ પણ ચિંતિત  હતા ત્યાર બાદ તેમની પાસેથી દીકરીના તમામ આધાર-પુરાવા મેળવી તેમના પરિવારને સલાહ- સુચન માર્ગદર્શન અને કાયદાકીય માહિતી આપીને હવે પછી દીકરીનું ધ્યાન રાખવા માટે સમજાવીને દીકરી તેના પરિવાને સોંપીને બાળકીને તેના પરિવાર સાથે સુખ:દ મિલન કરાવેલ છે. 






Latest News