મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે મોરબીના ITI ખાતે તાલુકા કક્ષાનો ભરતી મેળો યોજાશે મોરબીની મહેન્દ્રનગર ચોકડી-ગામ પાસે ક્રાંતિજ્યોત-નીલકંઠ પાર્ક સોસાયટીની મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબી : મેઘવાળ સમાજનાં સંત શ્રી પાલણપીરનો સાડા ત્રણ દિવસનો જાતર મેળો તા.19 સપ્ટેમ્બર સુધી યોજાશે મોરબી શ્રી જલારામ ધામ ખાતે આયોજીત શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાની પ્રેરક ઉપસ્થિતી
Breaking news
Morbi Today

મોરબીમાં પિતાની પુણ્યતિએ સિવિલમાં રક્તદાન કેમ્પ યોજાશે


SHARE













મોરબીમાં પિતાની પુણ્યતિએ સિવિલમાં રક્તદાન કેમ્પ યોજાશે

મોરબીમાં પિતાની પુણ્યતિએ દીકરીએ રક્તદાન કેમ્પની મોરબીની સિવિલ હોસ્પિટલમાં આયોજન કર્યું છે અને આ રક્તદાન કેમ્પમાં વધુમાં વધુ લોકોને રક્તદાન કરવા માટે અપીલ કરેલ છે.


મોરબીમાં સ્વ. સુરેશભાઈ અમૃતલાલ ચૌહાણની પ્રથમ વાર્ષિક પુણ્યતિથી નિમિતે તા. ૧ જુલાઈ ને સોમવારે સવારે ૯:૦૦ થી ૧૨: ૩૦ સુધી મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જે રક્તદાન કેમ્પમાં યુવાનોએ મોટી સંખ્યામાં રક્તદાન કરવા મોરબી શહેર મહિલા મોરચા અગ્રણી જયશ્રીબેન વાઘેલાએ અપીલ કરી છે અને વધુ માહિતી માટે મોબાઈલ નંબર ૯૫૮૬૦ ૫૨૨૨૬ અને ૮૫૩૦૦ ૦૦૦૮૮ પર સંપર્ક કરવા જણાવ્યું છે.




Latest News